બુધવાર, 25 સપ્ટેમ્બર, 2019

1/B


एषः  आयुर्वेदोपनिषद  - २

हित अहितम् सुखम् दुःखम् आयुः तस्य ।
हित अहितम् मानम् च तत् च यत्र उक्तम् आयुर्वेदः स उच्यते।।
જીવન માટે જે  હિતકર અને અહિતકર છે તથા સુખકર અને દુઃખકર છે... 
એ ( હેતુઓ ને ) માટે જ્યાં હિતકર અને અહિતકર દ્રવ્યો ને માન સહિત (કર્માભ્યાસ જન્ય ચિંતન થી તોળી - તોળીને ) કહ્યાં છે તેને આયુર્વેદ કહે છે...
शरीर इन्द्रिय सत्वम् आत्मसंयोगो  धारि जीवितम्।
नित्यगः च अनुबंधः च पर्यायैः आयुः उच्यते।।
શરીર,ઇન્દ્રિય,સત્વ,અને આત્મા ના સંયોગ ને ધારણ કરનાર, જીવિત...
नित्यग અને અનુબંધ એ આયુ ના પર્યાય  કહેવાય  છે...
तस्य *आयुषः* =જીવન ના पुण्यतमो वेदो *वेदविदां* = વેદાભ્યાસુ  मतः।
 *वक्ष्यते* =કહેવાયછેકે यत् मनुष्याणाम् लोकः उभयोः *हितम्*।।=કલ્યાણકારી
વેદો ના જાણકાર નો મત...
તે જીવનનોવેદ  સૌથી વધારે પવિત્ર = પુણ્યશાળી છે.
કહેવાય છે કે તે મનુષ્યો ઓનું બંન્ને લોકમાં કલ્યાણ કરે છે..
सर्वदा=હંમેશા सर्वभावानाम् सामान्यम् वृद्धि कारणम्।।
ह्रासहेतुः विशेषः च प्रवृतिः उभयस्य तु।।
હંમેશા સર્વભાવો ની વૃદ્ધિ થવા નુ કારણ એ બેઉની વચ્ચે રહેલ સામાનતા  તથા હ્રાસ થવાનો હેતું  વિશેષતા છે...
सामान्यम् एकत्वकरम् विशेष् अस्तु पृथ्कत्व कृत्।
तुल्य अर्थता हि सामान्यम् विशेष् अस्तु  *विपर्यय* ।।=અસમાનતા
સરખાપણુ  ભેગાંકરે છે... અનોખાપણું  જુદાં પાડે છે...
સમાનતા નો અર્થ સામાન્ય છે... અસમાનતા એ વિશેષ = અનોખાપણું  છે..
 *सत्वम्* = મન आत्मा शरीरम् च त्रयम् एतत् त्रिदंडवत्।।
 *लोकः* દુનિયામાં  *तिष्ठति*= સ્થિર ઊભાં રહેવું  संयोगात् तत्र सर्व *प्रतिष्ठित* ।। ખ્યાતિપ્રાપ્ત હોવુ
મન, આત્મા અને શરીર  એ ત્રણેય પાયા જેવા છે...આ દુનિયા નું બધું  એ ત્રણેય ના સંયોગ માં ટકી રહેલું  છે..
 स पुमानः चेतनम् तत् च तेन् *अधिकरणम्* =આશ્રય *स्मृतम्* । યાદઆવતાં
वेदस्य अस्य तत् अर्थम् हि वेदो अयम् स प्रकाशितम् ।।
તે પુરૂષ... ચેતન છે.
તેને આ વેદ અર્થ સહિત જાણવો જરૂરી છે; એવું સ્મરણ થતાં આ વેદ ને પ્રકાશીત કર્યો છે..
 *ख*=આકાશ आदीनी आत्मा मनः कालो दिशः च द्रव्यसंग्रहः।
स इन्द्रियम् चेतनम् द्रव्यम् निरिन्द्रियम् अचेतनम्।।
આકાશ વિગેરે (પંચમહાભૂત) અને આત્મા, મન, કાળ, દિશા એ દ્રવ્યસંગ્રહ  ઇન્દ્રિયો સાથે ચેતનદ્રવ્ય છે... ઇન્દ્રિયરહિત  અચેતન છે...
स अर्था गुरूः आदि बुद्धिः प्रयत्न अन्ताः पर आदिः गुणाः प्र उक्तः
 તે (ઇન્દ્રિય)ઓના અર્થ સાથે...
ગુરૂ વિગેરે...,
બુદ્ધિ થી પ્રયત્ન સુધીના...,
પર વિગેરે...
ગુણો ને કહ્યાં છે..
प्रयत्नादि कर्म चेष्टितम् उच्यते।
પ્રયત્ન થી કરવામાં આવતુ કર્મ ને ચેષ્ટા  કહે છે...
समवायो अपृथग्भावो भूमि आदिनां गुणैः मतः।
स नित्यो यत्र हि द्रव्यम् न तत्र नियतो गुणः।।
ભુમી(પૃથ્વી) આદી દ્રવ્યોના ગુણોની સાથે અપૃથ્કભાવ એટલે કે એકત્વરૂપ જે સંબંધ છે તે સમવાય ...
એ સમવાય નિત્ય છે...
જયાં દ્રવ્ય હોય છે ત્યાં  ગુણ અનિયત હોતો નથી

 *સમજૂતી*
              પૃથ્વી દ્રવ્ય છે તો ગુરૂ એનો ગુણ છે...  દ્રવ્ય અને ગુણ એકબીજા માટે સમવાય રહે છે ... જે ગુરૂ છે એ પૃથ્વી મહાભૂત ની અધિક્તા  ધરાવે છે... અને જે પૃથ્વી મહાભૂત  ની અધિક્તા ધરાવે છે એ ગુરૂ  હોય છે... એમ દરેક દ્રવ્ય પોતાના ગુણો ને છોડતું  નથી ...

यत्र आश्रिताः कर्मगुणाः कारणम् समवायि यत्।
तद् द्रव्यम् समवायी तु *निश्चेष्टः* =કર્મ ના કરનાર कारणम् गुणः।।

જેમાં કર્મ-ગુણ આશ્રિત હોય એવું સમવાયી કારણ  તે *દ્રવ્ય...*
જે સમવાયી હોય અને કર્મ ના કરતુ હોય તે *ગુણ*

संयोगे च विभागे च कारणम् द्रव्यम् आश्रितम्।
कर्तव्यस्य क्रिया कर्म कर्म न अन्यत् अपेक्षेत।।

જે
○જોડવામાં અને જુદા કરવામાં કારણરૂપ હોય...
○દ્રવ્ય ને આશ્રિત હોય...
○કર્તવ્ય ની ક્રિયારૂપ હોય...
એ કર્મ છે...
કર્મ  એ બીજા ની અપેક્ષા રાખતું  નથી...
इति उक्तं कारणम् कार्ये धातुसाम्यम् *इह* = હવે उच्यते।
धातुसाम्यक्रिया प्रोक्ता तन्त्रस्य अस्य प्रयोजनम्।।
આ પ્રમાણે કારણો  કહ્યાં...
હવે ધાતુસામ્ય કાર્ય કહેવાશે...
ધાતુસામ્યક્રિયા કહેવી  એ આ
તંત્રનું પ્રયોજન છે...
काल बुद्धि इन्द्रियार्थनाम् योगो मिथ्या न च अति च।
द्वय आश्रयाणाम् व्याधिनाम् त्रिविधो हेतु संग्रह।।
સમયકાળ, બુદ્ધિ  અને ઈન્દ્રિયોનાવિષયો  નો *મિથ્યાયોગ* અથવા  *અયોગ* અથવા  *અતિયોગ* ... બે ( શરીર અને મન ) નો આશ્રયકરતાં  રોગો નો ત્રણ પ્રકાર  ના આ...(હિન મિથ્યા અને અતિયોગ) ... કારણોનોસંગ્રહ છે...
शरीरम् सत्वसज्ञम् च व्याधीनाम् आश्रयो मतः।
तथा सुखानाम् योगः तु सुखानाम् कारणम्  समः।।
શરીર અને સત્વસંજ્ઞ=મન વ્યાધિઓ તથા સુખ નું આશ્રય છે એવો મત છે...
( સમયકાળ, બુદ્ધિ  અને ઈન્દ્રિયોનાવિષયો  નો) યોગ સમ=ઉચિત થાય તો બધા સુખનું કારણ બને છે...
निर्विकार *परस्त्व* બધાથીપર/ અતિસુક્ષ્મ  आत्मा सत्व भूत गुणे इन्द्रियैः चैतन्ये कारणम् नित्यो द्रष्टा पश्यति हि क्रियाः ।।
બધા થી પર નિર્વિકાર આત્મા...
સત્વ, મહાભૂત,  ગુ

સત્વ, મહાભૂત, ગુણો, ઇન્દ્રિયો સાથે સંબંધ પામી ચેતન્ય બને છે...
તે નિત્ય=અવિનાશી...
સાક્ષી બની ને ક્રિયાઓને  જોયા જ કરે છે...

एषः आयुर्वेदोपनिषद - 3

वायुः पितम् कफः च उक्तः शारीरो दोषसंग्रह।
વાયુ પિત્ત અને કફ એ શરીર સબંધી દોષસંગ્રહ કહેવાય છે ..
मानसः पुनः उदिष्ट = કહેવું रजः च तम एव च।
અને ફરી  માનસ ;  રજસ્  અને તમસ્  કહ્યાં છે...

प्रशाम्यति औषधैः पूर्वौ दैव युक्ति व्यापाश्रयैः।
પહેલાં  કહ્યાં  એ.. (શારીરિક દોષો) ઔષધ, દૈવ(નસીબજોગે કાળક્રમે ), અને યુક્તિ ના આશ્રય થી પ્રશમન  થાય છે...

मानसो ज्ञान विज्ञान धैर्य स्मृति  समाधिभि:
માનસીક...આત્મજ્ઞાન , પ્રયોગાત્મકનિષ્કર્ષ થી આવેલ જાણકારી થી, ધીરજ થી, સ્મૃતિ અને સમાધિ ( મોહ રહિત થઇ ને  પોતાના માં જ સ્થિર થવા)થી... તદ્દન શાંત થાય છે...

रूक्षः शीतो लघुः सूक्ष्मः चलः अथ= આ  विशदः खरः।
विपरीत गुणैः द्रव्यैः मारूत सम्=સારીરીતે  प्रशाम्यति (પ્ર=વિશેષતા દર્શાવવા વપરાતો શબ્દ)

રૂક્ષ, શીત, લઘુ(હલકું), સુક્ષ્મ, ચલ, વિશદ(ચિકાશવિનાનું), ખર (કઠોર) આ ગુણ થી વિપરીત ગુણવાળા દ્રવ્યો મારુત= વાયુ નું સમ્ = સારીરીતે સંપૂર્ણ  શમન કરે છે..

सस्नेहम् उष्णम् तीक्ष्णम् च द्रवम् अम्लम् सरम् कटु विपरीतगुणैः पित्तम् द्रव्यैः आशु प्रशाम्यति।।

સસ્નેહ, ઉષ્ણ, તીક્ષ્ણ, દ્રવ, ખાટું,  સર  (લચકાપડેતેવું સરકી જનાર), તીખું, ગુણો થી વિપરીત  નું દ્રવ્ય પિત્ત નું જલદી થી સારીરીતે શમન  કરે છે....

गुरू शीत मृदु स्निग्ध मधुर स्थिर पिच्छिलाः श्लेष्मणः प्रशमम् यान्ति विपरीतगुणैः  गुणाः।।

ગુરૂ, શિત, મૃદુ, સ્નિગ્ધ, મધુર સ્થિર ,પિચ્છિલ(તાંતણા થાય એવું ચિકાશયુક્ત) ગુણો થી વિપરીત દ્રવ્ય શ્લેષ્મ (કફ) નું સારીરીતે શમન કરે છે ...

विपरीतगुणैः देश मात्रा काल उपपादितैः = જોઇવિચારીનેયોજવા
भैषजम् विनिवर्तन्ते=મટે જ છે विकाराः साध्यम् असमता=ગણાયેલાં साधनम् न तुः असाध्यानां  व्याधिनाम् उपदिश्यते = નિર્દેશેલ

• વિપરીત ગુણોનો
• દેશ
• માત્રા
• કાલ
ને જોઇ વિચાર કરીને યોજાયેલ ઔષધ થી સાધ્ય કહેવાયેલ વિકારો મટે જ છે...
અસાધ્ય વ્યાધિઓના સાધન= ઉપાય  બતાવેલાં નથી.

रसाना=જીહ્વા  अर्थो = વિષય  रसः तस्य द्रव्यम् आपः=જળ क्षितिः= પૃથ્વી तथा निवृतौ = ઉત્પત્તિમાં च विशेषे = ભેદપ્રકાર  च प्रत्ययाः=નિમિત્ત खः आदि त्रयः ।।

•જીભ નો વિષય રસ છે...
•તે (રસ)નું આધારભૂત દ્રવ્ય જળ તથા પૃથ્વી મહાભૂત  છે...
•અને તે રસ  ના પ્રકાર - ભેદ થવા માં આકાશ વિગેરે ત્રણ મહાભૂત નિમિત્ત  હોય છે..

स्वादुः अम्लः अथ लवणः कटुकः तिक्त एव च कषाय च इति षटकोः  अयम्= આમને रसनाम् संग्रहः स्मृतः।
સ્વાદુ(સ્વાદિષ્ટમધુર); ખાટો, ખારો, તીખો, કડવો અને તૂરો આ છયે  રસ નો સંગ્રહ છે એને યાદ રાખવું...
स्वादुअम्ललवणा वायुम्   कटुकः कषायस्वादुतिक्तकाः जयन्ति पित्तम् श्लेषमाणम्  कषायकटुतिक्तकाः
સ્વાદુ=ગળ્યો,ખાટો,ખારો વાયુને
તૂરો,ગળ્યો,કડવો  પિત્તને
તુરો,તીખો,કડવો કફને જીતે છે..

कटु अम्ल लवणा पित्तम्  स्वादु  अम्ल लवणाः कफम्  कटु तिक्त कषायाः च कोपयन्ति समीरणम्।।

તીખો,ખાટો,ખારો પિત્તને,
ગળ્યો,ખાટો,ખારો કફને,
અને તીખો,કડવો,તુરો સમીર = વાયુ ને કોપાવે છે...

भूयः च आतो यथा द्रव्यम् गुण कर्म प्रः अवक्ष्महे
આનાથી પણ વધારે દ્રવ્યો ના ગુણ કર્મો  અમારા થી કહેવાશે...
किंचित् दोषप्रशमनम् किंचित् धातुप्रदुषणम्  स्वस्थवृतः उतमम् किंचित् त्रिविधं द्रव्यम् उच्यते।।

કેટલાક દોષો નું શમન કરે છે.
કેટલાક સ્વસ્થવૃત માટે ઉત્તમ છે.
કેટલાક ધાતુઓ ને પ્રદુષિત કરે છે
એમ ત્રણ પ્રકાર ના દ્રવ્યો કહેવાય છે...
तत् पुनः त्रिविधम् प्रोक्तम् जङ्गम् उद्भिद् पार्थिवम्।
તેના ફરીથી ત્રણ જુદાં પ્રકાર  કહ્યાં છે.. જંગમ, ઉદ્ભિદ ,પાર્થિવ..  .

मधूनि=મધ गौरसाः पित्तम् वसा मज्जाः असृक् = લોહી आमिषम्=માંસ विट्=મળ मूत्र चर्म रेतः=વીર્ય अस्थि स्नायुः शृङ्ग =શિંગડા नखाः खुराः जङ्गमेभ्यः  प्रयुज्यन्ते केशा लोमानि रोचनाः ગોરોચન...

જંગમ(પ્રાણીજ)દ્રવ્યો મધ થી ગોરોચન સુધી ના પ્રયોજવામાં આવે છે..
सुवर्णम् स मलाः મંડુર  पंच लोहाः स सिकताः= રેતી  सुधा= ચુનો मनःशिल आले=હરતાલ मणयो= રત્નો - કિંમતી પથ્થરો  लवणम् गैरीक अंजने भौमम् औषधम् उदिष्टम् =દર્શાવેલ છે..

પંચ લોહ = ચાંદી, તાંબુ, કલાઇ, સીસું અને લોહ...

उद्भिदम् (જમીન ફાડી ને બહાર આવનાર) तु चतुः विधम् वनस्पतिः तथा वीरूध वानस्पत्यः तथा औषधिः ।।
ઉદ્ભિદ તો ચાર પ્રકાર ના છે...
•વનસ્પતિ
•વિરુધઃ
• વાનસ્પતય
• ઔષધી
फलैः वनस्पतिः पुष्पैः वानस्पत्यः फलैः अपि औषध्यः फलपाकान्ताः प्रतानैः =તાંતણા વડે ફેલાતી र्वीरूधः स्मृताः।।

•સીધા ફળ આવે એ વનસ્પતિ (વડ પિપળો ઉદુમ્બર પીપર વિગેરે )
•પુષ્પ આવે અને ફળ પણ આવે એ વાનસ્પતય...
•ફળપાકતાં જેનો અંત આવે એ ઔષધી...
•તાંતણા  થી વિંટાળાઇને વિસ્તાર પામે એ ર્વીરુધ = વેલા
એમ યાદ રાખવું...
मूल त्वक सार निर्यास =ગુંદર नालः रस पल्लवाः=(તાજા કૂણાં પાંદડા) क्षाराः क्षीरः फलम् पुष्पम् भस्म तैलानि कण्टकाः पत्राणि शुङ्गा = કૂંપળો कंदाः च प्ररोहाः( થડ પરથી ફૂટતાં અંકુરો) च उद्भिदो गणः।।

Dr ModhBhavesh:
एषः आयुर्वेदोपनिषद - 4

मूलिन्यः षोडश = 16 ऐकोनाः फलिन्योः विंशतिः स्मृताः
ઉત્તમ મૂળ વાળી ઔષધી 16 છે વીસ માં એક ઓછી ફળવાળી છે.( 19 ફલીની ) એમ યાદ રાખવું...
महास्नेहाः च चत्वारः पंच एव लवणानि च
મહાસ્નેહ ચાર પ્રકાર ના અને લવણ  પાંચ જ છે...
अष्टौ मूत्राणि संखायातानि=ગણાવેલ अष्ट एव पयांसि च
આઠ મૂત્ર  અને આઠ દૂધ ગણાવેલ છે...
शोधन अर्थः च षड्वृक्षाः पुनर्वसु निदर्शिताः य एतान् वेति=જાણે संयोक्तुम् =સમજી ને યોજે  विकारेषु स वेद वित्=જાણકાર

શોધન માટે છ વૃક્ષ...
પુનર્વસુ એ બતાવેલ છે...
જે આ બધુ  જાણે અને સમજી ને વિકારો માં પ્રયોજે  એ આ વેદ નો જાણકાર...

મૂળ જ વપરાતા હોય એવી 16 વનસ્પતિઓ
हस्तिदंति(=મોટોનેપાળો)
हैमवती (સફેદ વજ)
श्यामा(કાળુ નસોતર)
त्रिवृत ( નસોતર)
अधोगुडा (વરધારો સમુદ્રશોષ )
सप्तला (શિકાકાઇ)
श्वेतनामा (શ્વેત અપરાજીતા)
प्रत्येक श्रेणी ( દંતી- નેપાળો)
गवाक्षी (ઇંદ્રવારુણી ધોળી)
ज्योतिष्मती ( માલકાંગણી)
बिम्बी (ઘિલોડી જંગલી)
शणपुष्पी( ઘૂઘરા)
विषाणिका (ચમારદુધેલી અથવા મેઢાંશીંગી)
अजगन्धा ( અજમોદ અથવા અશ્વગંધા)
द्रवन्ति ( રતનજોત)
क्षीरिणी (દૂધેલી  અથવા  હીરવી)

शणपुष्पी च बिम्बी च छर्दने हेमवती अपि
શણપુષ્પી  અને બિમ્બી હેમવતી પણ  ઉલટી કરાવવા માં ...
श्वेता ज्योतिष्मती च एव योज्या शिर्षविरेचने।
સફેદ અપરાજીતા  અને જયોતિષમતિ  શિરોવિરેચન (નસ્ય) માં...
एकादश अवशिष्टा याः प्रयोज्यास्ताः विरेचने  इति उक्ता नाम कर्मेभ्याम्  मूलिन्यः  फलिनीः श्रृणु। ।
બાકી વધેલી અગીયાર  વિરેચન માં ...
આમ મૂલીની ના નામ અને કર્મો કહ્યાં...
ફલીની  ના સાંભળો...
शंखिनी = આંખફુટામણી  विङ्गानि= વાવડીંગ  त्रपुषं = કડવી કાકડી मदनानि= મીંઢળ  च आनूपं = જળ માં स्थलजं જમીન પર  च एव क्लीतक= જેઠીમધ  द्विविधं स्मृतम् ।।

धर्मागवम्  अथ इक्ष्वाकु जीमूतं कृतवेधनम् प्रकीर्या च उदकीर्या च प्रत्येकपुष्पी तथा अभया अन्तःकोटरपुष्पी च हस्तिपर्णा च शारदम् कंम्पिलक आरग्वधयोः फलं यत् कुटजस्य च ।

ધર્માગવ - ગલકું,
ઇક્ષ્વાકુ-તુંબડી
જીમુત- દેવદાલી/ કુકડવેલાં,
કૃતવેધન- તુરીયુ
પ્રકીર્યા- કરંજ
ઉદકીર્યા- વાંકેરી
પ્રત્યેકપુષ્પી- અપામાર્ગ-અધેડો
અભયા- હરડે
અંતઃકોટરપુષ્પી = વરધારો
હસ્તિપર્ણી = Ipomoea petaloidea
શારદામ = મોરવેલ નું  શરદ નું ફળ
કંપીલો, આરગ્વધ અને કુટી આના ફળ લેવાં...

धमार्गवम् अथ इक्ष्वाकु जीमूतं  कृतवेधनम्  मदनम् कुटजं च एव त्रपुषम् हस्तिपर्णिनी  एतानी  वमने च एव योज्यानि आस्थापनेषु = નિરૂહ બસ્તિ च ।

नस्तः प्रच्छर्दने = શિરોવેરેચનમાં च एव प्रत्येकपुष्पी  विधीयते।=વપરાય છે..

दश यानिः अवशिष्टानि तानी युक्तानि  विरेचने।
नामकर्माभिः उक्तानि फलानि एकोनविंशति।

જે બાકી રહી તે દશ વિરેચન માં પ્રયોજાય છે આમ વીશ માં એક ઓછી ફલીનીઓ ના નામકર્મો  કહ્યાં..

एषः आयुर्वेदोपनिषद-5

सर्पिः तैलं वसा मज्जा स्नेह दिष्टः चतुःविधः
पान अभ्यंगम् बस्ति अर्थे नस्य अर्थे च एव योगतः

ઘી તેલ વસા મજ્જા એ ચાર પ્રકાર ના સ્નેહ ...
યોગો માં પીવા, અભ્યંગ,બસ્તિ  અને નસ્ય અર્થે કહેલ છે.
स्नेहाना जीवना बल्या वर्ण उपचय वर्धनाः स्नेहा ह्येते च विहिता वातपित्ताकफ अपहा।
સ્નેહન, જીવન,બળ,વર્ણ નો ઉપચય વધારનારા સ્નેહો હોય છે અને વાતપિત્તકફ ને હણનારા કહ્યાં છે..
सौवर्चलम् सैंधवम् च विडम् उद्भिदम् एव च समुद्रेण सहेतानि पंच स्युः लवणानि च ।
સંચળ સૈંધવ બિડ ઉદ્ભીદ અને સમુદ્ર સહિત ના પાંચ લવણ છે...
स्निग्धानि उष्णानि तिक्ष्णानि दीपनीयतमानि च ।
आलेपनार्थम् युज्यन्ते स्नेहस्वेदविधौ तथा अधोभाग उध्वः भागेषु निरुहेः अनुवासने अभ्यंगे भोजनार्थे शिरसः च विरेचने शस्त्रकर्मणि वर्ति अर्थम् अंजन उत्सादनेषु च

अजीर्ण अनाहयोः वाते गुल्मे शूले तथा उदरे ।
उक्तानि  लवणानि।
उधर्वम् मूत्राणि अष्टौ निबोध मे।।

અર્જીણ,  આફરો,  વાયુનાવિકાર, ગુલ્મ, શૂળ, તથા પેટના રોગ માં લવણો  વપરાય છે...
હવે પછી આઠ મૂત્ર વિશે મારી  પાસે થી જાણો.

मुखयानि  यानि दिष्टानि  सर्वाणि आत्रेयशासने ।
अविमूत्रम् अजामूत्रम् गोमूत्रं माहिषं च यत् ।।

જે સર્વે  મુખ્યરૂપે આત્રેયશાસન ( અગ્નિવેશ આદી  જે ગુરૂ પાસે ભણે છે એમની અધ્યાપન પદ્ધતિ) માં કહ્યા  છે એમાં.. ઘેટીનું મૂત્ર , બકરી નું મૂત્ર, ગોમૂત્ર  તથા ભેંસ નું મૂત્ર  ( આ ચાર પ્રાણી ની માદા નું મૂત્ર  લીધેલ છે )

हस्तिमूत्रम् अथ उष्ट्रमूत्रम् हयस्य च खरस्य च।
उष्णं तीक्ष्णम् अथो अरूक्षम् कटुकं लवणान्वितम्।।

હાથીનું મૂત્ર, ઊંટનુંમૂત્ર,  ઘોડાનુંમૂત્ર અને ગધેડાનુંમૂત્ર ( આ ચાર નરપશુ ના મૂત્ર લીધેલ છે...)

આ આઠેય મૂત્ર  સામાન્ય રીતે તાસીર માં ગરમ , તીક્ષ્ણ એટલે ઝડપી ક્રિયા કરનાર તથા અરૂક્ષ  એટલે કે સ્નિગ્ધ છે, તીખો સ્વાદ ધરાવે છે પણ પછી થી ખારાં લાગે છે ...

मूत्रम् उत्सादने युक्तं आलेपनेषु च।
युक्तं आस्थापने मूत्रं युक्तं च अपि  विरेचने।।
स्वेदेषु अपि च तत् युक्तं आनाहेषु अगदेषु च।
उदरेषु अथ च अर्शःसु गुल्मि कुष्ठि किलासिषु ।।
तत् युक्तं उपनाहेषु  परिषेके तथैव  च ।
दीपनीयं विषघ्नं च क्रिमीघ्न च  उपदिश्यते।।

આ શ્લોક માં મૂત્ર નો કેવી રીતે અને કયાં વિકારો માં ઉપયોગ થાય છે એ દર્શાવેલ છે...
पाण्डुरोग उपसृष्टानाम् उत्तमम्  शर्म च उच्यते।
श्लेष्माणम् शमयेत् पीतं मारूतं च अनुलोमयेत्।।
कर्षेत् पित्तम् अधोभागम् इति अस्मिन् गुणसंग्रहः।
सामान्येन मया उक्तः अस्तु पृथ्कत्वेन प्रवक्ष्यते।।

પાંડુરોગ થી ઘેરાયેલા માટે ઉત્તમ સુખકર કહેવાય છે.
ઓષધીયોગ માં મૂત્ર પીવાથી કફ નું શમન કરે છે વાયુ નું અનુલોમન કરે છે તથા પિત્ત ને અધોભાગ માં ખેંચી જાય છે.
આ મૂત્ર નો સામાન્ય  ગુણસંગ્રહ મારા દ્વારા કહેવાયો હવે દરેક ના અલગ અલગ ગુણો કહેવાશે.
अविम् मूत्र सतिक्तम् स्यात् स्निगधम् पित्त अवरोधि च
 ઘેટી નું મૂત્ર થોડુંક કડવું  અને થોડુંક સ્નિગ્ધ હોવાથી પિત્ત નું વિરોધી હોતુ નથી.. (પિત્તકર છે)
आजम्  कषाय मधुरम् पथ्यम् दोषानिः हन्ति च
બકરી નું, તુરૂ મધુર  પથ્ય અને દોષો ને હણે છે...
गव्यं समधुरं किचित् दोषध्नं
क्रिमिकृष्ठनुत् ।
कण्डूं च शमयेत् पीतं सम्यक् दोष उदरे हितम् ।।

ગોમૂત્ર  થોડુંક મધુર હોય છે, દોષઘ્ન ખાસ કરીને કૃમિ તથા કૃષ્ઠ ને દૂર કરનાર છે. પીવા થી ખંજવાળ નું સારી રીતે શમન કરે છે. પેટ ના વિકારો માં હિતકર છે.
अर्श शोफ उदरघ्न तु सक्षारं माहिषम् सरम्।
 અર્શ સોજા ઉદરરોગ નો નાશ કરનાર ભેંસ નું... થોડુક ક્ષાર વાળુ  અને સર છે...
हास्तिकं  लवणं मूत्र हितं तु क्रिमि कुष्ठिनाम्
હાથી નું તો ખારૂ હોવાથી કૃમિ  અને કૃષ્ઠી માટે હિતકર છે.
प्रशस्तम् बद्धविण्मूत्र विष
श्लेशम् आमय अर्शसाम् सतिक्तम्  श्वासकासघ्नम्  अर्शोघ्नम् च उष्ट्रम् उच्यते।।
પ્રશસ્ત છે... મળબંધ મૂત્રબંધ  વિષ કફનારોગ અને અર્શમાં...
થોડુંક કડવું હોઇ શ્વાસકાસ અને અર્શઘ્ન  ઊંટનુ  કહેવાય છે...
खरमूत्रम् अपस्मार उन्माद ग्रह विनाशनम्।
ગધેડાનું મૂત્ર અપસ્માર ઉન્માદ ગ્રહ નો વિનાશ કરે છે...
इतिः उक्तानि  मूत्राणि  यथा सामर्थ्य  योगतः
આમ આ રીતે મૂત્રો કહેવાયા છે... સામર્થ્ય પ્રમાણે  યોગ માં પ્રયોજવા...
अथ क्षीराणि वक्ष्यन्ते कर्म च एषाम् गुणाः च ये।
अवीक्षीरम् अजाक्षीरम् गोक्षीरं माहिष च यत् उष्ट्राणाम्  अथ नागीनाम्- હાથણી वडवायाः ઘોડી स्त्रियाः तथा

હવે દૂધ ના ગુણ અને કર્મ કહીશું...
ઘેટીનુંદૂધ બકરીનુંદૂધ ગાયનુદૂધ ભેંસનું  ઊંટડીનું હાથણીનું ઘોડીનું અને સ્ત્રીનું  હોય છે...

प्रायशो मधुरम् स्निगधम् शीतम् स्तन्यम् पयः उतमम्।
સામાન્ય રીતે મધુર સ્નિગ્ધ  શીત અને સ્તન્ય તરીકે  ઉત્તમ પયઃ દૂધ હોય છે..
प्रीणनं  बृहणं वृष्यं मेध्यं  मनस्करम् जीवनीयं श्रमहरं श्वासकासनिवर्हणम् सर्वप्राणभृताम् બધા પ્રાણીઓ માટે सात्म्यं शमनं शोधनं तथा तृष्णाघ्नम् दीपनीयं च श्रेष्ठ क्षीणक्षतेषु च पाडुरोगेः अम्लपिते च

शोषे गुल्मे तथा उदरे अतीसारे, ज्वरे, दाहे ,श्वयथौ च विधियते
योनिशुक्रप्रदोषेषु 
मूत्रेषु-अप्रचुरेषु મુત્રણ ની અલ્પતામાં  पुरीष-ग्रंथिते पथ्यं वातपित्तविकारिणाम्
नस्य लेप अवागहेषु वमन आस्थापनेषु च विरेचने स्नेहने च पयः सर्वत्र युज्यते।।

यथा क्रमम् क्षीर गुणान् एक एकस्य पृथक् पृथक्  अन्नपान आदिकेः अध्याये भूयो वक्ष्याम्यशेषत्।।

ક્રમ માં દૂધ ના ગુણો ને એક એક કરી ને જુદાં જુદાં અન્નપાનાદિ  અધ્યાય માં  પછી થી કહેવાશે ...

अथ अपरे त्रयो वृक्षाः पृथ्गये फलमूलिभिः स्नुही अर्क अश्मन्तकः तेषाम् इदं कर्म पृथक् पृथक्।
वमने अश्मन्तकं विधात ઉપયોગી स्नुहीक्षीरं विरेचने  क्षीरम् अर्कस्य विज्ञेयं वमने स विरेचने।।

અશ્મન્તક - વમન માં
સ્નુહી નું દૂધ - વિરેચન માં
આકડા નું દૂધ- વમન અને વિરેચન માં

इमां अस्त्रीन् अपरान् वृक्षानाहुयेः एषां हिताः त्वचः  पुतीकः कृष्णगंधा च तिल्वकः च तथा तरूः विरेचने प्रयोक्तव्यः पूतिक तिल्वकः तथा कृष्णगंधा परीसर्पे शोथेः अर्शेःसु च उच्यते  दद्रु विद्रधि गंडेषु कृष्ठेः अपि  अलजीषु च षड् वृक्षान् शोधानान एतान् अपि विधात् विचक्षणः।

બીજા ત્રણ વૃક્ષો  કે જેની છાલ હિતકારી છે...
પૂતીક- વિરેચન માં
તિલ્વક= લોધ્ર  પણ વિરેચન માં
કૃષ્ણગંધા = પરીસર્પ થી અલજી સુધી ના ત્વચા વિકારો માં..

કૃષ્ણગન્ધા  થી સરગવો લેવા માં  આવે છે... પીપર નો એક પ્રયાર્ય  કૃષ્ણા  છે... એટલે એના જેવી વાસ ધરાવતી છાલ ... માટે સરગવો લીધો હશે... સરગવો ઉષ્ણવીર્ય  છે એટલે ત્વચા વિકાર માં એનો લેપ શોધનાર્થે  છે એમ જાણવું...
इति उक्ताः फलमूलिनिः स्नेहाः च लवणानि  च मूत्रं क्षिराणि वृक्षाः च षड् ये दिष्टाः पयः त्वचः।।

👉 સમગ્ર પ્રયાસ ઑરીજીનલ  સંસ્કૃત માં લખાયેલ સંહિતા ને સરળતા થી સમજવા નો છે... એટલે અનુવાદ પણ મૂળ સૂત્ર માં વપરાયેલ શબ્દો જેટલા જ શબ્દ નો કરાય છે... જે સરળતા થી સંસ્કૃત માં પણ સમજી જવાય છે એનું ગુજરાતી કરવામાં આવતું નથી...

एषः आयुर्वेदोपनिषद - 6

औषधी नाम- रूपाभ्यां ઔષધિ ના નામ અને રૂપ जानते हि જાણવા જ જોઇએ  अजपा બકરાં પાળનાર वने अविपा ઘેટાં પાળનાર च एव गोपा: ગાય પાળનાર च ये च अन्य् वनवासिनः વન માં નિવાસ કરતાં 
(पा એટલે પાલક...)
न नामज्ञानमात्रेण रूपज्ञानेन वा पुनः औषधिनाम् पराम् સમ્યક રીતે प्राप्तिम् પ્રયોગ માં લેવી  कश्चित् वेदितुम જાણવાને अर्हति શક્તિમાન ..
માત્ર ઔષધિ ના નામજ્ઞાન કે રૂપજ્ઞાન થી તેનો સમ્યક રીતે ઔષધમાં પ્રયોગ જાણવાને શક્તિમાન થવાતું નથી...
योगवित् न नामरूपज्ञः तासांम् તેઓના तत्वविद् उच्यते किं पुनः यो विजानीयात् औषधिः सर्वथा भिषक्।
તે(ઔષધિ)ઓના યોગો જાણતો હોય પણ નામ કે રૂપ ના જાણતો હોય તો પણ તે ભિષક્  ને સર્વથા  તત્વવિદ્ કહેવાય છે એમાં ફરી ને શું કહેવાનું હોય ?
योगम् आसाम् तु  यो विधात्=જાણે
देश-काल उपादितम् અનુસાર पुरूषं पुरूषं वीक्ष्य તપાસી स ज्ञेयो भिषक्  उत्तम।।
પ્રત્યેક પુરુષ ને તપાસી ને
દેશ કાળ અનુસાર
જે ભિષક્
આ ઔષધિઓની યોજના કરે છે
તેને ઉત્તમ જાણવો ...
यथा विषं यथा शस्त्रं यथा अग्निः अशनिः વ્રજ यथा ।
तथा औषधम् अविज्ञातं विज्ञातम् अमृतम् यथा।।
જેમ ઝેર, શસ્ત્ર , અગ્નિ  કે વ્રજ (મારક) છે એમ નહિ જાણેલું ઔષધ છે... પણ અનુભૂત (ઔષધ) તો અમૃત હોય છે ..
औषधं हि કારણ કે  अनअभिज्ञातं નહિજાણેલું  नामरूपगुणैः त्रि भिः विज्ञातम् अपि दुर्युक्तम् ખોટીરીતે अनर्थाय उपपधते થાય છે
ઔષધ...  નામ, રૂપ અને ગુણ થી અનભૂત ના હોય તો અનર્થકારક છે
 ... એ ત્રણેય ને જાણેલું હોવા છતાં ખોટીરીતે પ્રયોજેલ હોય તો પણ અનર્થકારક થાય છે...
योगात् अपि विषं तीक्ष्णम् उत्तमम् भेषजं भवेत्।
તીક્ષ્ણ વિષ પણ સમ્યકયોગ થી ઉત્તમ ઔષધ થાય છે...
भेषजं च अपि दुर्युक्तं तीक्ष्णं संपधते विषम्।
પણ ઔષધ જો ખોટી રીતે વાપર્યું હોય તો તીક્ષ્ણ વિષ બને છે...
तस्मान्न भिषजा युक्तं युक्तिबाह्येन યુક્તિપ્રયોગ ના કરી જાણતાં/મુર્ખ  भेषजम् धीमता किश्चित् आदेयं લેવું जीवित જીવન आरोग्य आकांक्षिणा
તેથી, જીવન અને આરોગ્ય ના આકાંક્ષી બુદ્ધિમાને ઔષધ નો
યુક્તિપ્રયોગ ના કરી જાણતાં/મુર્ખ   પાસે થી ઔષધ કયારેય ના લેવું
कुर्यान्  निपतितो मूर्धिन् सशेषं वासः अशनिः सशेषम् कुर्यान् न आतुरं तः अज्ञमत्  औषधम्।
રોગી ને માથે  જો વ્રજ પડે તો જીવતો રહે પણ તે અજ્ઞ એ  આપેલ ઔષધ એને જીવતો ના રાખે...
दुःखिताय शयानाय श्रद्दधानाय रोगिणे यो भेषज् अविज्ञाय प्राज्ञमानी प्रयच्छति त्यक्तधर्मस्य पापस्य मृत्युभूतस्य दुर्मतैः नरो नरकपाती स्यात् तस्य संभाषणात् अपि।।
દુઃખી થઇ ને પથારીવશ પડેલો શ્રદ્ધાવાન  રોગી ને...
પ્રાજ્ઞમાનિ- પોતાને વિદ્વાન માનનાર... પોતાને અનુભવ ના હોય એવું ઓષધ આપીને પ્રાણીનું મૃત્યુ લાવે છે...
એવા એ ધર્મછોડનાર,  દુષ્ટબુદ્ધિ ની સાથે જે નર વાત કરે છે એ પણ નરકમાં પડનાર થાય છે...
वरम अशि विषविषं कथितं ताम्रम् एव वा पीतम् अति अग्निसंतप्ता भक्षिता वा अपि अययोगुडाः  न तु श्रुतवतां वेशं बिभ्रता शरण आगतात् गृहितम् अन्नं पानं वा वितं वा रोगपीडितात् ।।
સર્પ નું ઝેર અથવા ધગધગતું તાબું  અથવા અગ્નિ માં તપાવેલા લોહગોળા  ખાઇ જવા...ઉત્તમ ગણાય ..
પણ  શ્રુતવેતા-શાસ્ત્રોનોજાણકારનો વેશ ધારણ કરવાથી પોતાને શરણે આવતા  રોગ થી પીડિતો પાસે થી અન્નપાન  કે વિત્ત  લેવું  નહી જોઇએ...
भिषक् अब्रुभूषुः मति मानतः स्वगुण संपदि परं प्रयत्नम् अतिष्ठेत् प्राणादः स्यात् तथा नृणाम्
ભિષક થવા ઇચ્છતા બુદ્ધિમાન પુરૂષે  મતિ થી સ્વગુણો ની સંપદા મેળવવા અતિશય પ્રયત્ન કરવો રહ્યો... ત્યારે એ પ્રાણ આપનાર થઇ શકે છે...
तत् एव युक्तं भैषज्यं यत् आरोग्याय कल्पते स च एव भिषजां श्रेष्टो रोगेभ्यो यः प्रमोचयेत् સારી રીતે છોડાવેછે

જયારે યુક્તિ થી ઔષધ અપાય ત્યારે આરોગ્ય આપાવે છે
અને તે  ઔષધ રોગો ને સારીરીતે દૂર કરનાર શ્રેષ્ઠ કહેવાય  છે..
सम्यक् प्रयोगं सर्वेषां सिद्धिराखयाति कर्मणाम्।
सिद्धिराखयाति सर्वेः च गुणैः युक्तं भिषक् तमम्।।

હરકોઇ કર્મ ની સિદ્ધિ કે ખ્યાતિ એના સમ્યકપ્રયોગ થયા નું જણાવે છે...
આ જ સિદ્ધિ  કે ખ્યાતિ,
ભિષક...
સર્વગુણો થી યુક્ત છે
એવી ઓળખાણ કરાવી દે છે...

ચરકસંહિતા સૂત્રસ્થાન 1 दीर्घजीवतीय

સંસ્કૃત એ બોલવાની અને સાંભળવાની ભાષા છે... 
આયુર્વેદની આદ્ય સંહિતા સંસ્કૃતમાં લખાયેલ છે... 
પણ એનું વાંચન, સંધીથી જોડાયેલા શબ્દોમાં હોવાથી સરળ બનતુ નથી એટલે આરંભે શૂરાં જેવો ઘાટ થાય છે.
     અહિંયા સંહિતોક્ત  આયુર્વેદના સૂત્રોને સંધી છુટી પાડીને દર્શાવવામાં આવેલ છે તથા એની બાજુમાં એ શબ્દો ના ગુજરાતી અર્થ પણ દર્શાવેલ છે.
     સૂત્રોને સંધિવિગ્રહમાં  સંસ્કૃતમાં જ  સરળતાથી વંચાશે તો એનો અર્થ સ્પષ્ટ  થશે અને અર્થ સમજાતા સંસ્કૃત ઉચ્ચારણ સહિત સ્મૃતિમાં સંગૃહિત થશે જેથી બોલાશે અને અંતે સંસ્કૃત બોલવાથી અને સાંભળવાથી  આયુર્વેદ ને यथावत्  જાણી શકાશે.

दीर्घम् जीवितम् अन्विच्छम् = શોધતાં भरद्वाज उपागमत्।
इन्द्रम् उग्रतपा बुदध्वा=જાણીને शरणयम् अमरेश्वरम्।।

દિર્ઘ જીવનના જ્ઞાનને શોધતાં  ઉગ્રતપ કરનારા ભારદ્વાજ દેવોના ઇશ્વર ઇન્દ્રના શરણમાં ઉપસ્થિત થયા.

ब्रह्मणा हि यथा प्रोक्तम् आयुर्वेदम्
प्रजापति  जग्राह=ગ્રહણકર્યો 
निखिलेन् अद अश्विनौ तु पुनः ततः ।।
अश्विभ्याम् भगवान शक्रः प्रतिपेदे हि केवलम्।
ऋषिप्रोक्तो भरद्वाजः तस्मात् शक्रम् उपागमत्=ઉપસ્થિત થયાં
બ્રહ્માએ, જે પ્રમાણે  આયુર્વેદને, પ્રજાપતિને ઉપદેશેલ  એ પ્રમાણે એમની પાસેથી, સંપૂર્ણ આયુર્વેદ ને અશ્વિનીકુમારૌએ પુનઃ પ્રાપ્ત કર્યો, અશ્વિનીઓ  પાસેથી ભગવાન ઇન્દ્રે પણ સંપુર્ણપણે  પ્રાપ્ત જ કરેલ, આથી, ૠષિઓના કહેવાથી ભારદ્વાજ પણ એ જ આયુર્વેદ ને તે જ રીતે પામવા ઇન્દ્ર પાસે  ઉપસ્થિત  થાય છે.
विघ्न भूता यदा रोगाः प्रादर्भूताः शरीरिणाम्। 
तपः उपवास अध्ययन ब्रह्मचर्य व्रत आयुषाम्।।
જ્યારે શરીરધારીઓમાં રોગ ઉદ્ભવે ત્યારે 
એમના તપ,ઉપવાસ ,અધ્યયન, બ્રહ્મચર્યવ્રત અને જીવનમાં  વિઘ્નો ઉત્પન્ન થાય છે..
तदा  भूतेषु अनुक्रोशं=દયા  पुरस्कृत्य महर्षयः
समेताः पुण्यकर्माणः पाश्वेः हिमवतः शुभे ।।
ત્યારે પ્રાણીમાત્ર પર દયા કરીને પુણ્યશાળી  મહર્ષિઓ  હિમાલયની બાજુના પવિત્ર પ્રદેશમાં એકત્ર થયા.
अङ्गिरा जमदग्नि वसिष्ठ कश्यप भृगु आत्रेय गौतम साङ्खयः पुलस्तय नारद असित अगस्तय वामदेव मार्कण्डेय अश्वालायन पारिक्षि भिक्षुआत्रेय भरद्वाज कपिलञ्च विश्वामित्र आश्मरथ्य भार्गव च्यवन अभिजित् गागर्य शाण्डिल्य कौण्डिन्यौ वार्क्षि देवल गालव साड्कृत्यो  वैजवापि कुशिक बादरायण बडिश शरलोमा उभौकाप्य  कात्यायन   काङ्कायन कैकशः धौम्य मारीचकाश्यप शर्कराक्ष हिरण्याक्ष लोकाक्ष  पैङ्गि शौनाक  शाकुनेय  मैत्रेय  मैमतायनि वैखानस वालखिल्याः ।।
ब्रह्मज्ञानस्य निधयः यमस्य नियमस्य च ।
तपसः तेजसा दीप्ता हूयमाना=હોમવખતે  इव अग्नयः।।
सुख उपविष्टाः= બેઠાં अस्तु तत्र पुण्यां चक्रुः= ચર્ચા कथाम् इमाम्।
.... ઉપનિષદકાળના ૠષિઓ બ્રહ્મજ્ઞાનના ભંડાર તથા યમ અને નિયમના તપના તેજથી હોમાગ્નિ  માફક દેદીપ્યમાન  તેઓ ત્યાં સુખપુર્વક  બેસી આ વિષયે ચર્ચા કરવા લાગ્યા...
धर्म अर्थ काम मोक्षणाम्  आरोग्यम्  मूलम्  उत्तमम्। 
ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ આરોગ્ય પ્રધાન છે.

रोगाःतस्या अपहर्तारः = નાશ કરનાર  श्रेयसो जीवितस्य च ।
રોગો તેમના  શ્રેય અને જીવન નો નાશ કરનારા છે...
पादुर्भूतो मनुष्याणाम् अन्तरायो महान अयम्।।
कः स्यात् तेषां शमोपाय इति उक्तवा ध्यानम् आस्थिताः।।મનુષ્યો માટે જે આ મહાન અંતરાય  ઉભુ થયુ છે,
એના શમનનો શો ઉપાય હોઇ શકે ? એ જાણવા તેઓ ધ્યાનસ્થ થયા.
अथ ते शरणं शक्रं दद्दशुं = જોયાં ध्यानचक्षुषा।
स वक्ष्यति शमोपायं यथावत् अमर-प्रभु।।
પછી તેઓએ ધ્યાનચક્ષુઓથી ઇન્દ્રનું શરણું  જોયું.
આના શમનનો ઉપાય એ અમર-પ્રભુ કહેશે.

कः सहस्त्राक्षभवनम् गच्छेत् प्रष्टु=પૂછવાં शचीपतीम् ।
 સહસ્ત્રાક્ષના ભવનમાં, શચીપતિને પુછવા કોણ જશે ?

अहम् अर्थे  नियुज्येयम् = નિયુક્ત  अत्र इति प्रथमं वचः।
भरद्वाज अब्रवीत तस्मात् ऋषिभि स नियोजितः।
આ માટે મને નિયુક્ત કરો એમ ભારદ્વાજ  સૌ પ્રથમ બોલ્યા... ભારદ્વાજ બોલ્યા તેથી તેમની નિયુક્તિ તે ૠષિઓએ કરી...

स शक्रभवनम् गत्वा सुर ऋषिगणम् अध्यगम् = વચ્ચે બેઠેલ
ददर्श  बल हन्तारं दीप्यमानम् इव अनलम् ।।
તેઓ ઇન્દ્રના ભવને ગયા, દેવો અને ૠષિઓના મધ્યમાં બેઠેલા, ગમે તેવાઓનું બળ હણી  લેનારા, અગ્નિ જેવા દેદીપ્યમાન ઇન્દ્ર ને જોયાં.
अभिगम्य = સંમુખઆવીને जयाशीर्भिः = જયઘોષકરીને  अभिनन्ध सुरेश्वरम्।
प्र उवाच  विनयात् धीमान् ऋषीणां वाक्यम् उत्तमम्।।
તેઓ સુરેશ્વરની સંમુખ થઇને જય હો ! એવા અભિનંદન  આપી ૠષિઓએ કહેલા પ્રધાન વાકયો વિનયથી અને બુદ્ધિથી ઇન્દ્રને કહ્યાં,
व्याधयो हि समुत्पन्ना सर्वप्राणि भयंकराः
तद् ब्रुहि मे शमोपायं यथावत् अमरप्रभो।।
હે અમર-પ્રભુ, બધા પ્રાણીઓને ભયભીત કરનાર વ્યાધિઓ ઉત્પન્ન થયેલ છે, હવે આપ એના શમનનો સારી રીતે  ઉપાય કહો. तस्मै प्र उवाच भगवान आयुर्वेदम्  शतक्रतुः ।
पदैः अल्पैः तीव्रम् मतिम् बुदध्वा विपुलां परम ऋषये।।
ભગવાન શતક્રતુએ પરમ ૠષિને અતિશય તીવ્રબુદ્ધિ વાળા જાણીને ટૂંકા પદમાં આયુર્વેદ કહ્યો.
हेतु लिगम् औषधज्ञानं  स्वस्थ आतुर परायणम्। 
त्रिसूत्रं शाश्वतं पुण्यं बुबुधे यम् पितामह।।
હેતુ, લિંગ અને ઔષધજ્ઞાન વાળો, સ્વસ્થ અને આતુરના ઉત્તમ આશ્રયરૂપ, ત્રિસૂત્રી,  શાશ્વત્  અને પવિત્ર  આયુર્વેદને
પિતામહ-બ્રહ્માએ જાણ્યો હતો.
स अन्तपारं त्रिस्कन्धम् आयुर्वेदम् महामतिः।
यथावत् अचिरात्= સત્વરે सर्वम् बुबुधे तन्मना मुनिः।।
તે મહામતીએ તન્મય થઇને ત્રિસ્કન્ધ, અનંતપાર  સંપૂર્ણ  આયુર્વેદને યથાર્થ રીતે સત્વરે જાણી લીધો.
तेनः  आयुः अमितम्=અમાપ  लभे =પ્રાપ્યથયું भरद्वाज  सुख आन्वितम् = ભરપુર  ऋषिभ्योः अन् अधिकम्  तत् च शशंस = ઉપદેશ अन् अवशेषयन्।।
તેનાથી ભારદ્વાજને સુખથી ભરપુર  અમિત = દિર્ઘ આયુ પ્રાપ્ત થઇ અને તે આયુર્વેદને ૠષિઓને જરાપણ વધારા કે ઘટાડા વિના કહ્યો.
ऋषयः च भरद्वाजात्  जगृहुः तम् प्रजाहितम्।
दीर्घम् आयुः चिकिर्षन्तो = અભિલાષા वेदं वर्धनम् आयुषः।
ૠષિઓ એ, પ્રજાહિત માટે અને દિર્ઘ આયુ  પ્રાપ્ત કરવાની અભિલાષા થી , આયુષ્યનું વર્ધન કરવા વાળા વેદને ભારદ્વાજ  થી ગ્રહણ કર્યો.

महर्षयः ते दद्दर्शु यथावत् ज्ञानचक्षुषा। सामान्यं च विशेषं च गुणान् द्रव्याणि कर्म  च। समवायं च तत् ज्ञात्वा तन्त्र उक्तम्  विधिम् आस्थिताः । लेभिरे  परमं  शर्म=સુખ जीवितं च अपि अनित्वरम्=લાંબુ .   તે મહર્ષિઓએ  દ્રવ્યોના સામાન્ય,  વિશેષ  અને સમવાય ગુણ-કર્મોને જ્ઞાનચક્ષુઓથી યથાર્થ  રીતે જાણી લીધા અને તંત્રમાં રહેલ વિધિઓનો આશ્રય કરીને  પરમસુખ તથા દીર્ઘ આયુષને પણ પ્રાપ્ત કર્યુ...

अथ मैत्री परः पुण्यं आयुर्वेदम्  पुनर्वसुः।
शिष्येभ्यो दत्तवान षड्भ्यः सर्वभूतान अनुकंपया।।
પછી  શ્રેષ્ઠ મિત્ર એવા પુનર્વસુએ  સર્વ પ્રાણીઓ પર અનુકંપા કરીને છ શિષ્યોને પુણ્યશાળી આયુર્વેદ આપ્યો.
अग्निवेश च भेलः जतुकर्णः पराशरः हारितः क्षारपाणिः च जगृहुः तत् मुनिः वच ।। અગ્નિવેશ, ભેલ, જતુકર્ણ, પરાશર, હારિત  અને ક્ષારપાણીએ તે મુનિ એ કહેલ વચનોને ગ્રહણ કર્યા. बुद्धिः विशेषः तत्र आसित् न उपदेश अन्तरम् मुने।
तन्त्रस्य  कर्ता प्रथमम् अग्निवेशो यतः अभवत् । મુનીએ ઉપદેશમાં અતંર નહોતુ રાખ્યું , પણ અગ્નિવેશ બુદ્ધિમાં વિશેષ હોવાથી સૌ પ્રથમ તંત્રનો કર્તા બન્યા. अथ भेल आदि यः चक्रु  स्वं स्वं  तन्त्रं कृतानि च । श्रावयमासुः आत्रेयम् स ऋषिसंघः  सुमेघसः  પછી ભેલાદિએ પણ પોત પોતાના તંત્રો રચ્યા અને તે  રચાયેલા તંત્રોને એ ઉત્તમ મેઘાવાળાઓ એ આત્રેય અને ૠષિસંઘો ને સંભાળાવ્યા. श्रुत्वा सूत्रणम् अर्थानाम् ऋषयः पुण्यकर्माणम्। यथावत् सुत्रितम् = ગ્રંથબદ્ધ  इति प्रहृष्टाः  ते अनुमेनिरे।। તે પુણ્યકર્મકરવાવાળાના એ સૂત્રો અને એના અર્થ સાંભળીને ૠષિઓએ  પ્રસન્ન થઇ ને, " આપે  તેને  યથાવત્  સુત્રિત્ ( ગ્રંથબદ્ધ) કરેલ છે " એમ કહીને તેનો સ્વિકાર કરવાની અનુમતિ આપી. सर्व  एव अस्तुवन् = સ્તુતિકરી तान् च सर्वभूतहितैषिणः। साधु भूतेष्व अनुक्रोश इति उचैः ब्रुवन् समम्।। સર્વેપ્રાણીઓના હિતેષી એવા બધાયે તેમની  પ્રશંસા કરી, " આપે સારી રીતે પ્રાણીઓ પર દયા કરી છે " એવું બધા એકસાથે ઉચ્ચ સ્વરે બોલ્યા. तं पुण्यं शुश्रुवुः शब्दं दिवि=આકાશ देवर्षय स्थिताः । स अमराः=દેવો परम ऋर्षीणाम्  श्रृत्वा मुमुदिरे=આનંદનેપામ્યાં परम्।। આકાશમાં રહેલ દેવો સહિત દેવર્ષિઓએ તે પરમઋષિઓનો  પુણ્યશબ્દ સાંભળ્યો અને અતી આનંદને પામ્યા, अहो साधु ! इति निर्घोष लोकानः त्रीन्  अन्ववादयत् =ગાજી ઉઠ્યું नभसि स्निग्ध गंभीरो हर्षाद् भूतेः उदीरित्=ઉચ્ચારાયેલાં
આકાશમાં રહેલ ભૂતોના સ્નિગ્ધ, ગંભીર અને હર્ષથી કરાયેલા अहो साधु (અરે વાહ ! ) એવા ઉચ્ચારણોથી ત્રણેય લોક ગાજી ઉઠયાં.
शिवो=કલ્યાણકારી वायुः ववौ=વહેવાં લાગ્યો  सर्वा भामिः=તેજ  उन्मीलता= પ્રકાશિત दिशः निपेतुः=ઉપરથી પડવું सजलाः च एव दिव्याः कुसुम वृष्टय।। કલ્યાણકારી પવન વહેવા લાગ્યો  સર્વ દિશાઓ તેજ થી પ્રકાશીત થઇ જલ સહિત દિવ્ય પુષ્પો ની વૃષ્ટિ થવા લાગી.

अथ अग्निवेश प्रमुखान् विविशुः=પ્રવેશથયો ज्ञानदेवताः ।
बुद्धिः सिद्धिः स्मृतिः मेघा घृति कीर्तिः क्षमा दया।।
પછી પ્રમુખ અગ્નિવેશ માં જ્ઞાનદેવતાએ પ્રવેશ કર્યો, 
જેથી એમને બુદ્ધિ, સિદ્ધિ, સ્મૃતિ, મેદ્યા, ધૃતિ,  કિર્તિ,  ક્ષમા અને દયા મળી.
तानि च अनुमतानि येषां तंत्राणि परम ऋषिभिः।
भवाय भूतसंघानाम्  प्रतिष्ठां लेभिरे।।
ત્યાર બાદ આ તંત્રોને પરમ ૠષિઓની અનુમતિ પ્રાપ્ત થતાં  તેને પૃથ્વી પર રહેતા લોકસમુહમાં  પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ.

        આયુર્વેદ નું અવતરણ 
                                     આધુનિક પરીપેક્ષ્ય માં ...
મૂળ અગ્નિવેશતંત્ર માં આયુર્વેદ ના અવતરણ ની હક્કિત ઉપર જણાવ્યા પ્રમાણે, બ્રહ્મા પાસેથી પ્રજાપતીને આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રને ઉપદેશાય છે, બ્રહ્મ  એટલે દરેક વ્યક્તિની સ્વસ્ફુરીત ચેતના, સંકટકાલમાં જે પ્રતિષેધનો ઉપાય સ્વયં સ્ફુરીત થાય એ બ્રહ્મા...  बृंहति वर्द्धते यः ब्रह्मा ।
બ્રહ્મા એ  પ્રાણીમાત્રની મૂળ ચેતના (creative energy) નું  રૂપક છે.
બ્રહ્માએ પણ આયુર્વેદને રચ્યો નથી, પણ स्मृत्वा એટલે  પહેલા થી સ્મૃતીમાં સંગૃહિત હોવાથી તેને સ્મરણ કરીને પ્રજાપતિને કહ્યો છે.
પ્રજાપતિ  એટલે એવી વ્યક્તિ કે જે હંમેશા પ્રજા ના હિત્ત માં એની સુખાકારી  માટે પ્રયત્નશીલ રહે છે.

અશ્વિની કુમારૌ જીજ્ઞાસુ અને કર્માભ્યાસુ  છે. અશ્વ ની જેમ કાર્ય કરવા માટે ત્વરીત અને બળવાન રહે છે. A True Medical practitioners or clinicians એમને પ્રજાપતી પાસેથી આયુર્વેદને જાણ્યો અને પ્રેકટીકલી એપ્લાય  કરીને આયુર્વેદને માણ્યો છે.  ઇન્દ્ર  આજના યુગ પ્રમાણે  શાસક સરકાર કહી શકાય, રાજા પોતે  પ્રજાના કલ્યાણ માટે જુદાંજુદાં વિષયોને જાણે સમજે અને એ એટલા માટે શીખવા પડે કેમ કે, પ્રત્યક્ષ અનુભવ મેેળવેલ હોય તો  પછી નીચેના અમલ કરવા વાળા અધિકારીઓએ વિષયોને પ્રજાની સુખાકારી માટે કેવી રીતે કાર્ય પરીપૂર્ણ કરે છે એની રૂપરેખા અને યથાર્થ અમલવારી કરાવી  શકે છેે. રાજા, એ પ્રજા ના કોઇ યોગ્ય અને વિચક્ષણ પ્રતિનીધીને આવું જ્ઞાન આપે છે.
કેમકે સમગ્ર પ્રજા સુધી રાજા સ્વયં એકલો પહોંચી શકતો નથી.
ભારદ્વાજ ઇન્દ્ર પાસે જાય છે... 
ચરકસંહિતા પહેલા રચાયેલ અગ્નિવેશતંત્ર ઉપનિષદકાલીન  છે, એટલે એમાં વેદોના દેવતા પ્રમુખ પણે આવે છે, બ્રહ્મા, પ્રજાપતી, ઇન્દ્ર  આદી, અગ્નિવેશતંત્રનો કે ચરકસંહિતાનો પ્રથમ અધ્યાય દીર્ઘ જીવન નો છે, જે પ્રમાણે જ અધ્યાયની વિષયવસ્તુ આપવામાં આવેલ છે,
મૂળ જીજ્ઞાસા અને આવશ્યકતા, લાંબુ  પણ સુખમય જીવન મેળવવા ની છે...
          સુશ્રુત સંહિતામાં આયુર્વેદનું અવતરણ બ્રહ્માથી ઇન્દ્ર સુધી સરખું છે પણ અહિંયા ભારદ્વાજને બદલે ધન્વંતરી  ઇન્દ્ર પાસેથી આયુર્વેદ લઇ આવે છે.
આ સંહિતા નિર્માણ વખતના એ કાલખંડના મનુષ્યો એ જે શ્રુતિ વચનો અન્ય વિચક્ષણ ગણમાન્ય ૠષિ મુનિઓ પાસેથી  સાંભળેલ હોય એનો પ્રભાવ છે.
           અગ્નિવેશતંત્ર ઉપનિષદ કાલીન છે જયારે સુશ્રુતસંહિતા પુરાણો ના સર્જન પછી ની છે.  સુશ્રુતએ વિશ્વામિત્રના પુત્ર અને ધન્વંતરીના શિષ્ય છે. સુશ્રુતનો સમયકાળ શરુઆતના પૌરાણીક યુગનો છે. અહિંયા પૌરાણીક યુગની માન્યતા અને દેવો જણાવા મળે છે.સુશ્રુતનો પહેલો અધ્યાય वेदोत्पति  છે. ચરક સૂત્ર ના 30 માં અધ્યાયમાં આવતુ અષ્ટાંગ આયુર્વેદનું વર્ણન અહિં  પહેલા અધ્યાયમાં સમાવિષ્ટ  છે. જેમ પુનર્વસુ આત્રેયના છ શિષ્યો છે એમ ધન્વંતરીના પણ સુશ્રુત ઉપરાંત છ શિષ્યો છે. પુનર્વસુ શિષ્ય પરંપરામાં
અગ્નિવેશ પ્રમુખ છે અને  શિષ્યોની યાદી માં પ્રથમ નામ છે.
ધન્વંતરીના શિષ્યોમાં સુશ્રુત મુખ્ય છે, પણ શિષ્યોની યાદી માં અંતીમ નામ છે.
     કશ્યપ કે કાશ્યપ  પરથી ચંદ્રવંશી રાજાઓના काशि  કહેવામાં આવે છે. આ કાશિવંશના રાજાઓનો શાસકપ્રદેશ આર્યાવ્રત માંથી પસાર થતા કર્કવૃતની ઉપર તથા નીચે આશરે  200 માઇલ વિસ્તાર માં ફેલાયેલ હતો. કાશ્યપ ૠષિ  પણ સીધા જ ઇન્દ્ર પાસે આયુર્વેદ ભણ્યા હતાં અને એમને કૌમારભૃત્યુને પ્રાધાન્ય આપીને સંહિતા  રચેલ હતી. કયાંક ને કયાંક સુશ્રુત સંહિતા પણ કાશ્યપસંહિતાના સીધા પ્રભાવ હેઠળ  આવે છે અને કાશ્યપ સંહિતામાં  પણ ચરકસંહિતા ની જેમ જ અને ક્રમ માં આઠ સ્થાનો આપેલ છે. પણ આ ક્રમ સુશ્રુતમાં જળવાતો નથી.
એવું પણ બન્યું  હોય કે... ભારદ્વાજ  પ્રથમ ઇન્દ્ર પાસે ભણવા ગયા હોય અને પછીથી કાશ્યપ અને છેલ્લે કાશિરાજ દિવોદાસ પણ  ગયા હોય. જેથી ત્રણ શાખાઓમાં પૃથ્વીવાસીઓને આયુર્વેદની કાય, કૌમારભૃત્યુ અને શલ્યની શાખાઓના પ્રવર્તક મળ્યા હોય ...

મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2019

ચરકસંહિતા નિદાનસ્થાન-2 ज्वर

तत्र प्रथमतः एव तावत् आद्यं अल् 
                                 लोभ अभिद्रोह कोप प्रभावन् 
अष्टौ व्याधीन् निदान पूर्वेण क्रमेण अनुव्याख्यास्यामः ।
तथा सूत्र संग्रहमात्र चिकित्सायाः चिकित्सितेषु च उत्तरकालं यत् उपचित-विकारान् अनुव्याख्यास्यामः ।
આ નિદાનસ્થાનમાં, લોભ, અભિદ્રોહ, કોપના  પ્રભાવથી જે પ્રાથમિક આઠ પ્રકારના વ્યાધિ થાય છે, એનું નિદાનપૂર્વક ક્રમથી, શરૂઆતમાં વર્ણન કરાયેલ છે.તેઓની માત્ર સૂત્રરૂપ ચિકિત્સા વર્ણવેલ છે. પછીથી ઉત્તરકાલમાં उपशय થી થતાં  વિકારોનાં પ્રમાણે ઔષધયોગ સાથે ચિકિત્સા કહેવાશે.
इह खलु ज्वर एव आदौ विकारानाम् उपदिश्यते 
तत् प्रथम तावत् शरीराणाम् 
અહિં જ્વર ખરેખર આદ્ય - પહેલો કહેવાય છે, કેમકે શરીરમાં  થતાં બધા વિકારોમાં સૌથી પ્રથમ ज्वर થતો હોય છે.
अथ खलु अष्टभ्यः कारणेभ्यो ज्वरः संजायते मनुष्याणाम् 
तत् यथा वातात् पितात् कफात् वातपित्ताभ्याम् वातकफाभ्याम् पित्तश्लेष्मभ्यां वातपितश्लेष्मभ्यः आगन्तोः अष्टमात् कारणात् ।। વાસ્તવિક રીતે આઠ કારણોથી જવર મનુષ્ય ને થાય છે.
વાયુથી, પિત્તથી, કફથી,
વાયુપિત્તથી, વાયુકફથી,  પિત્તકફથી,
વાયુપિત્તકફથી, 
આગંતુક કારણોથી
એમ આઠ કારણો  છે.
तस्य (ज्वरस्य) निदान पूर्वरूप लिङ्ग उपशय संप्राप्तिविशेषान् अनुव्याख्यास्यामः ।।
तत् यथा, रूक्ष लघु शीत व्यायाम वमन विरेचन आस्थापन शिरोविरेचन अतियोग वेग संधारण, अनशन, अभिघात, व्यवाय, उद्वेग, शोक, शोणिताभिषेक, जागरण, विषम-शरीरन्यासेभ्यो, अतिसेवितोभ्यो वायुः  प्रकोपम् अपद्यते ।
આહાર અથવા વિહાર થી रूक्ष लघु शीत ગુણની શરીરમાં અતિવૃદ્ધિ થાય, व्यायाम, वमन, विरेचन, आस्थापन, शिरोविरेचन, નો अतियोग થાય, ઉત્પન્ન થયેલ અધારણીય વેગોને બળપૂર્વક રોકી રાખવાની આદત, અભિઘાત, વ્યવાય
ઉદ્વેગ, શોક, રક્તસ્ત્રાવ, જાગરણ, વિષમ સ્થિતીમાં શરીરને રાખવાની ટેવ આ બધુ વધુ પ્રમાણમાં સેવાય તો,
વાયુ પ્રકોપ ને પામે છે.
स यदा प्रकुपितः प्रविश्य आमाशयम् उष्णः स्थानम् 
उष्णा सह मिश्रिभूत आद्यम् आहार-परिणाम-धातुं रस-नामनम् अनववेत्य रस-स्वेद-वहानि च स्त्रोतांसि च पिधाय अग्निम् उपहत्य पंक्तिस्थानात् उष्माणम् बहिः निरस्य केवलं शरीरम् अनुप्रपद्यते तदा ज्वरम् अभिनिर्वर्तयति ।।   આવી રીતે  પ્રકુપિત થયેલ તે વાયુ,
ઉષ્ણસ્થાન એવાં આમાશયમાં પ્રવેશે છે, ત્યાં રહેલ ઉષ્ણતાસાથે એકરૂપ થઇને, આહારના પાચનથી પ્રથમ ઉત્પન્ન થતી રસ ધાતુ ને વિંટળાઈને, રસ તથા સ્વેદવાહી સ્ત્રોતસને ઢાંકી દે છે. આથી અગ્નિ उपहत એટલે કે નષ્ટ થાય છે.
પક્તિસ્થાનમાં રહેલ ઉષ્ણતા બહાર આવી સમગ્ર શરીર માં ફેલાઇ જાય છે. આમ પ્રકુપીત વાયુ જવરને ઉત્પન્ન કરે છે.

આધુનીક તબીબી વિજ્ઞાન ની, Patho- Physiology of FEVER  Body temperature is determined by the balance between heat production by tissues,
             particularly the liver and muscles,
and heat loss from the periphery.
             Normally, the hypothalamic thermo-regulatory center maintains the internal temperature between 37° and 38° C.
             Fever results when something raises the hypothalamic set point, triggering vasoconstriction and shunting of blood from the periphery to decrease heat loss;
             sometimes shivering, which increases heat production, is induced.
             These processes continue until the temperature of the blood bathing the hypothalamus reaches the new set point.
              Resetting the hypothalamic set point downward (eg, with antipyretic drugs) initiates heat loss through sweating and vasodilation.
વાતપ્રકુપિત થવાથી થતાં વ્યાધિવિકાર લક્ષણો
तस्य इमानि लिङ्गानि भवन्ति;
तत् यथा-
1.विषम आरम्भ-विसर्गित्वम्,
2.उष्मणो वैषम्यं,
3.तीव्र-तनुभावान् अवस्थानानि ज्वरस्य,
4.जरणान्ते, दिवसान्ते, निशान्ते, घर्मान्ते वा ज्वरस्य अभ्यागमनम् अभिवृद्धिः वा विशेषण
5. परुष अरुणवर्णत्वं नख, नयन, वदन, मूत्र, पुरीष, त्वचाम्
6.अत्यर्थम्  क्लृप्तीभावः च; મળ-મૂત્ર નો ખુલાસો ના થવો
7.अनेकविध उपमाः च चल अचलाः च वेदनाः तेषां तेषा अङ्ग अवयवानां;
तद्यथा-
8. पादयोः सुप्तता,
9. पिण्डिकयोः उद्वेष्टनं,
10. जानुनोः केवलानां च सन्धीनां विश्लेषणम्,
11. ऊर्वोः सादः સાથળોમાં શિથિલતા कटी-पार्श्व-पृष्ठ-स्कन्ध-बाहु-अंश-उरसां च भग्न-रुग्ण-मृदित-मथित-चटित- अवपाटित-अवनुन्नत्वम પરાણે કોઇ ધક્કા દેતું હોય इव
12. हन्वोः च अप्रसिद्धिः, જડબું ના ખુલે
13. स्वनः च  कर्णयोः,
14. शङ्खयोः निस्तोदः,
15. कषाय आस्यता  आस्यवैरस्यं वा,
16. मुखतालुकण्ठशोषः,
17.पिपासा, પાણી પીધાં પછી તરસ છીપાઇ જાય છે.
18. हृदयग्रहः,
19. शुष्कः छर्दिः,
20. शुष्ककासः,
21. क्षवथु उद्गारविनिग्रहः છીંક કે ઓડકાર રોકાઇ રહે.
22.अन्नरस-खेदः ભોજનનો સ્વાદ ના આવે
23. प्रसेका
24. अरोचक
25. अविपाकाः
26. विषाद
27. जृम्भा
28.विनाम વાંકા વળી જવું
29.वेपथु  ધ્રુજારી
30.श्रम
31.भ्रम  ચાલતાં પડી જવાય
32.प्रलाप
33.प्रजागर  નિંદર ના આવવી
34.रोमहर्ष
35.दन्तहर्षाः,
36.उष्ण-अभिप्रायता,
37. निदान- उक्तानाम् अनुपशयो विपरीत उपशयः च
इति वातज्वरस्य लिङ्गानि भवन्ति ।

પિત્ત પ્રકુપિત થવાનાં હેતુઓ :

उष्ण अम्ल लवण क्षार कटुक
अजीर्ण भोजनेभ्यो अतिसेवितेभिः
અજીર્ણમાં ભોજન કરવાની ટેવ, તથા ભોજનમાં વધુ પ્રમાણમાં ઉષ્ણ વીર્ય, ખાટાં, ખારા, ક્ષાર, તીખાં  દ્રવ્યો લેવાંથી,
तथा तीक्ष्ण आतप अग्नि सन्ताप श्रम क्रोध
विषम-आहारेभिः च पित्तं प्रकोपमापद्यते
વધુપડતો તીક્ષ્ણ સૂર્યતાપ, અગ્નિ, સંતાપ, શ્રમ, ક્રોધ, વિષમઆહાર પિત્ત નો પ્રકોપ કરાવે છે.

પિત્તજવરની સંપ્રાપ્તિ :

तत् यथा प्रकुपितम् आमाशया दूष्माणम् उपसृज्यात् आद्यम् आहारपरिणामधातुं रसनामान् अन्ववेत्य रस-स्वेदवहानि स्रोतांसि पिधाय द्रवत्वात् अग्निम् उपहत्य पक्तिस्थानादूष्माणं बहिर्निरस्य प्रपीडयत् केवलं शरीरम् अनुप्रपद्यते, तदा ज्वरम् अभिनिर्वर्तयति ||

અહિં સૂત્ર માં પિત્તના દ્રવત્વ ગુણથી અગ્નિનો નાશ થતો બતાવેલ છે, બાકીની સંપ્રાપ્તિ વાતજવર મુજબ જ છે.

પિત્તપ્રકોપથી થતાં વ્યાધિઓના લક્ષણો :
तस्य इमानि लिङ्गानि भवन्ति;
तत् यथा-
1. युगपत् एव केवले शरीरे ज्वरस्य अभ्यागमनम अभिवृद्धिः वा ।
આખાય શરીર માં એકસરખો તાવ આવે છે અને વધે છે.
2. भुक्तस्य विदाहकाले, मध्यन् दिने, अर्धरात्रे, शरदि वा विशेषेण,
3. कटुक -अस्यता,
4. घ्राण-मुख-कण्ठ-औष्ठ-तालुपाकः,
5. तृष्णा, પાણી પીધાં પછી પણ તરસ બુજાતી નથી.
6. मदो,
7. भ्रमो, આંખે અંધારા, આવે ઊલટી થાય ચાલી શકાય
8. मूर्च्छा,
9. पित्तः छर्दनम्,
10. अतीसारः,
11. अन्नद्वेषः,
12. सदनं,
13. खेदः, મન અંદર થી જ બળ્યાં કરે
14. प्रलापः,
15. रक्तकोठाभिनिर्वृत्तिः शरीरे, શરીર પર લાલ ચકામા થાય
16. हरितहारिद्रत्वं नख-नयन-वदन-मूत्र
-पुरीष-त्वचाम्,
17. अत्यर्थम् उष्मणः तीव्रभावः,
18. अतिमात्रं दाहः,
19. शीताभिप्रायता,
निदानोक्ता अनुपशयो विपरीत उपशयः च इति पित्तज्वरलिङ्गानि भवन्ति||

કફપ્રકોપક હેતુઓ:

स्निग्ध गुरु मधुर पिच्छिल शीत अम्ल लवण दिवास्वप्न हर्ष अव्यायामेभिः अतिसेवितेभ्यः श्लेष्मा प्रकोपमापद्यते ।।
પિત્તપ્રકોપ હેતુંમાં  ખારૂ અને ખાટું પણ रूक्ष લુખ્ખું ભોજન દ્રવ્ય છે જયારે કફપ્રકોપક હેતું માં ખારૂ અને ખાટું પણ સ્નિગ્ધ એટલે કે તળેલું હોય એવું ભોજન આવે છે.

કફજવરની સંપ્રાપ્તિ:

स यदा प्रकुपितः प्रविश्या आमाशयम् उष्मणा सह मिश्रीभूय आद्यम् आहारपरिणामधातुं रसनामानम अन्ववेत्य रसस्वेदवहानि स्रोतांसि पिधाय अग्निम् उपहत्य पक्तिस्थानादूष्माणं बहिर्निरस्य प्रपीडयन् केवलं शरीरमनुप्रपद्यते, तदा ज्वरमभिनिर्वर्तयति||

કફપ્રકુપિત વિકારોના લક્ષણો :

तस्य इमानि लिङ्गानि भवन्ति;
तत् यथा-
1. युगपत् एव केवले शरीरे ज्वरस्य अभ्यागमनम अभिवृद्धिः वा
2. भुक्तमात्रे, पूर्वाह्णे, पूर्वरात्रे, वसन्तकाले वा विशेषेण,
3. गुरुगात्रत्वम्,
4. अन् अन्नाभिलाषः,
5. श्लेष्मप्रसेकः,
6. मुखमाधुर्यं,
7. हृल्लासः,
8. हृदयोपलेपः,
9. स्तिमितत्वं, ભીનાં કપડાંથી શરીર વિંટળાયેલ હોય.
10. छर्दिः,
11. मृदु अग्निता,
12. निद्राधिक्यं,
13. स्तम्भः,
14. तन्द्रा,
15. कासः,
16. श्वासः,
17. प्रतिश्यायः,
18. शैत्यं,
19. श्वैत्यं च नख-नयन-वदन-मूत्र-पुरीष-त्वचाम्,
20. अत्यर्थं च शीतपिडका भृशम् अङ्गेभ्य उत्तिष्ठन्ति,
21.उष्णाभिप्रायता,
निदानोक्त अनुपशयो विपरीतो उपशयः च इति श्लेष्म ज्वर लिङ्गानि भवति ।

વાત પિત્ત કફ ત્રણદોષ પૈકી એકથી વધારે દોષ ભેગાં મળીને द्वंद्वज અથવા સન્નિપાતક વિકારો ઉત્પન્ન  કરે એનાં હેતુઓ :

1.विषम- अशनात् વિષમ ખોરાક
( ફાસ્ટફુડસ, ફ્રોઝનફુડસ, ફયુઝનડિસીસ)
2.अनशनात् ભુખમરો
3.अन्नपरिवर्तात्  અન્યપ્રદેશનો ખોરાક એકાએક લેવો.
4.ऋतुव्यापत्तेः ૠતુકાળનું પરિવર્તન
5.असात्म्य-गन्ध उपघ्राणाद् અણગમતી વાસ સુંઘવાથી
6. विष उपहतस्य च उदकस्य उपयोगात्
દુષિત પાણીના ઉપયોગથી
7. नरेभ्यो गिरीणां च उपश्लेषात्
પર્વતની તળેટીમાં કે પાસે રહેતાં માણસોમાં
8. स्वेद-वमन-विरेचन-आस्थापन-अनुवासन -शिरोविरेचनानाम यथावत् प्रयोगात् मिथ्या संसर्जनात् वा
સંશોધન ચિકિત્સાના અંતે સંસર્જનક્રમનું પાલન ન થવાથી
9. स्त्रीणां च विषमप्रजननात् - કસુવાવડ અથવા સિઝેરીયન ડિલેવરી
10.प्रजातानां च मिथ्योपचारात्  પ્રસવ બાદ પ્રસૃતીચર્યાનું પાલનના કરવાથી.

यथा उक्तानाम् च हेतूनां मिश्रीभावात् यथानिदानं द्वन्द्वानामन्यतमः सर्वे वा त्रयो दोषा युगपत् कोपम् अपद्यन्ते, ते प्रकुपितास्तयैव अनुपूर्व्या ज्वरम् अभिनिर्वर्तयन्ति तत्र तत् उक्तानां ज्वरलिङ्गानां मिश्रीभाव विशेषदर्शनात् द्वान्द्विकमन्यतमं ज्वरं सान्निपातिकं वा विद्यात् ।

आगुतंक ज्वर ના હેતુઓ...
1. अभिघात - શસ્ત્ર, પથરાં, લાકડી વિગેરેથી શરીરને માર પડવાથી
2. अभिषङ्ग - કામ, ક્રોધ, શોક જેવાં માનસિક કારણોથી વ્યથીત થવાથી
3. अभिचार - મંત્ર મારણ કામણ ઉચ્ચાટન કે ગ્રહપીડાં થી
4. अभिशापेभ्य - સિદ્ધ, વૃદ્ધ, ગુરૂ ની નારજગી વ્હોરવાથી
आगन्तुः हि व्यथापूर्वो अष्टमो ज्वरो भवति स किञ्चित् कालम्आगन्तुः केवलो भूत्वा पश्चात्  दोषैः अनुबध्यते ।

तत्र अभिघातजो वायुना दुष्टशोणित अधिष्ठ अनेन, અભિઘાત થી વાયુ, રક્તને દુષિત કરીને તાવ લાવે છે.

अभिषङ्गजःपुनः वातपित्ताभ्याम्,
અભિષંગ માં જ્વર, વાત+પિત્ત દોષથી થાય છે.

अभिचार अभिशापजौ तु सन्निपातेन अनुबध्येते । અભિચાર અને અભિશાપથી થયેલ જવર, ત્રિદોષજ હોય

स (आगंतुक ज्वर) सप्तविधात् ज्वर अद्विशिष्ट
लिङ्ग उपक्रम समुत्थानत् अद्विशिष्टो वेदितव्यः,
कर्मणा साधारणेन च उपचर्यते इति
अष्टविधा ज्वरप्रकृतिः उक्ता ।
આ રીતે અભિઘાત વિગેરે  ચાર હેતુઓથી થતો આગંતુકજવર,  એ આગળ દોષાદિના કારણે કહેલાં સાત પ્રકારના જ્વરથી,  હેતુઓ અને લક્ષણોની દ્રષ્ટિએ જુદો જ છે...
પણ, એનું ચિકિત્સાકર્મ તો દોષાદી જવર ની જેમ સાધારણ જ હોય છે,
આમ આઠ પ્રકાર ના જવર કહ્યાં.
ज्वरस्य एक एव सन्तापलक्षणः
तत्एव अभिप्राय विशेषात्
સંતાપ એ તાવનું એક માત્ર લક્ષણ છે.
એવો ખાસકરીને અભિપ્રાય છે.
increasing body temperature above 38°c its called FEVER.

द्विविधम् अचक्षते,
निज-आगन्तु विशेषात् च
तत्र निजं
द्विविधं त्रिविधं चतुर्विधं सप्तविधं
चाहुर्भिषजो वातादिविकल्पात् ।

જ્વર ના વિશેષ કરીને બે પ્રકાર  નિજ (દોષાદીથી) અને આગંતુક છે. નિજ જવર ના બે, ત્રણ,  ચાર કે સાત એમ પ્રકાર  વાતાદિદોષથી કહેલ છે.

તાવના પૂર્વરૂપ 
तस्य इमानि पूर्वरूपाणि भवन्ति;
तत् यथा-
1.मुखवैरस्यं,
2.गुरुगात्रत्वम्,
3.अन् अन्नाभिलाषः,
4. चक्षुषोः आकुलत्वम्,
5. अश्रु आगमनं,
6. निद्राधिक्यम्,
7. अरतिः બેચૈની
8. जृम्भा બગાસાં
9. विनामः,
10. वेपथुः,
11. श्रम
12. भ्रम
13. प्रलाप
14. जागरण
15. रोमहर्ष
16. दन्तहर्षाः,
17. शब्द-शीत-वात-आतप, सहत्व असहत्वम्,
18. अरोचक
19. अविपाकौ,
20. दौर्बल्यम्,
21. अङ्गमर्दः,
22. सदनम् શિથિલતા
23. अल्पप्राणता,
24. दीर्घसूत्रता,
25. आलस्यम्,
26. उचितस्य कर्मणो हानिः
27. प्रतीपता स्वकार्येषु,
28. गुरूणां वाक्येषुभि असूया,
29. बालेभ्यः प्रद्वेषः,
30. स्वधर्मेषु चिन्ता,
31. माल्य अनुलेपन भोजन परिक्लेशनं,
32. मधुरेभ्य भक्षेभ्यः प्रद्वेषः,
33. अम्ललवणकटुक प्रियता च,
इति ज्वरस्य पूर्वरूपाणि भवन्ति प्राक् सन्तापात्
अपि च एनन् सन्ताप आर्त मनु बधन्ति
इति एतानि एक एकशो ज्वर लिङ्गानि व्याख्यातानि भवन्ति विस्तार समासभ्याम्

ज्वरः तु खलु महेश्वरकोपप्रभवः
ખરેખર, તાવ તો મહેશ્વરના કોપપ્રભાવથી થાય છે.
सर्वप्राणभृतां प्राणहरो,
સર્વ પ્રાણીઓના પ્રાણને હરનાર છે.
देह इन्द्रिय मनः तापकरः,
શરીર ઇન્દ્રિય મન ને તપાવે છે
प्रज्ञाबलवर्णहर्ष उत्साह ह्रासकरः,
બુદ્ધિ, બલ,  રૂપ, ખુશી, ઉત્સાહને ઓછી કરે છે.
श्रमक्लममोह आहार-अपरोध सञ्जननः;
શ્રમ કલમ મોહ અને આહાર પર અરૂચી પેદાં કરે છે
ज्वरयति शरीराणीति ज्वरः,
શરીર ને જીર્ણ કરેછે આથી જવર કહેવાય છે
न अन्ये व्याधीः तथा दारुणा बहु उपद्रवा दुः चिकित्स्याः च यथा अयम्
આના જેવી બીજી કોઇ બિમારી, દારુણ બહુ ઉપદ્રવવાળી કે  મુશ્કેલ ચિકિત્સા વાળી નથી હોતી
 स सर्वरोगाधिपतिः,
આ બધા રોગોનો અધિપતી છે.
नाना-तिर्यक् योनिषु च बहुविधैः शब्दैः अभिधीयते
મનુષ્ય  સિવાય ના અન્ય સજીવો માં પણ જુદાં જુદાં નામથી થાય છે ઓળખાય છે.
सर्वे प्राणभृतः सज्वरा एव जायन्ते
सज्वरा एव म्रियन्ते च;
દરેક સજીવ જવર સાથે જન્મે અને મૃત્યું પામે  છે.
स महामोहः, तेन अभिभूताः प्राक् दैहिकं देहिनः कर्म किञ्चित् अपि न स्मरन्ति, सर्वप्राणभृतां च ज्वर एव अन्ते प्राणानादत्ते
તે મહામોહ છે, એનાથી અભિભૂત થઇ ને દરેક શરીરધારીને શરીરથી પૂર્વે કરાયેલ કર્મોનું સ્મરણ પણ રહેતું નથી, અંતે જ્વર જ દરેક જીવનો,  પ્રાણ હરી જાય છે.
જ્વરનું ચિકિત્સાસૂત્ર :
तत्र पूर्वरूप दर्शने ज्वर आदौ वा
हितं लघु अशनम् अपतर्पणं वा,
ज्वरस्य आमाशय समुत्थत्वात्;
ततःकषायपान अभ्यङ्ग स्नेह स्वेद प्रदेह परिषेक
अनुलेपन वमन विरेचन आस्थापन अनुवासन
उपशमन नस्यकर्म धूप धूमपान अञ्जन
क्षीरभोजन विधानं च यथास्वं युक्त्या प्रयोज्यम् ।
અહિં જવર  એટલે  કે તાવની લાઇન ઑફ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ ને સ્ટેપ બાય સ્ટેપ  ત્રણ પાર્ટ માં વહેંચેલ છે...
પહેલાં ભાગમાં જણાવે છે કે,
જ્વર આમાશય સમુત્થ વ્યાધિ છે
એટલે જવરના પૂર્વરૂપ દેખાય કે તુરંતજ
ભોજનમાં દ્રવ્યો, જલદી પચે એવાં લઘુ અને હિતકારી તથા અપતર્પણ કરે એવાં જ લેવાં..
બીજો ભાગ वैकारीक દોષ-દુષ્ય શોધનનો છે
જેમાં કષાયપાન વિગેરે બતાવેલ છે.
આ વ્યાધિની  મુખ્યચિકિત્સાનો ગાળો છે.
ત્રીજો અને અંતીમ ભાગ શમનકર્મનો છે.
જેમાં મુખ્ય શોધનચિકિત્સાકર્મો માં  ખૂણે ખાંચરે  રહી ગયેલ દોષ દુષ્યનું સંપૂર્ણ નિર્મૂલન કરવા હેતુ છે, 
આથી તાવ ફરી ઉથલો ના મારે. 
જવરના કારણે જે બલ અને વર્ણ ની હાની થઇ છે એ દૂર કરવા માટે क्षीर भोजन એટલે કે દૂધ યુક્ત ભોજનનું વિધાન દર્શાવેલ છે.
જીર્ણ જવરનું ચિકિત્સા સૂત્ર
जीर्णज्वरेषु तु सर्वेषु एव सर्पिषः पानं प्रशस्यते
જીર્ણજવરમાં તો, બધા ઉપાયોમાં ઘી પીવું એજ કલ્યાણકારી છે.
यथास्व औषधसिद्धस्य;
દોષ પ્રમાણે ઔષધિથી સિદ્ધ કરાયેલ ઘી હોવું જોઇએ.
सर्पिः हि स्नेहात् वातं शमयति,
संस्कारात् कफं, शैत्यात् पित्तम् उष्माणं च;
ઘી સ્નિગ્ધ હોવાથી વાયુનું શમન કરે છે,
સંસ્કાર ને પામે છે એટલે કફનું શમન કરે છે અને
શીતલ હોવાથી પિત્તની ઉષ્ણતાને શમાવે છે.
तस्मात् जीर्ण ज्वरेषु सर्वेषु एव सर्पिः हितम्
उदकम इव अग्नि प्लुष्टेषु द्रव्येषु इति  ।
જેમ અગ્નિથી દાઝેલા દ્રવ્ય પર પાણીનો છંટકાવ થાય છે એમ જીર્ણજવરમાં બધાથી ઉત્તમ ઘી છે.
यथा प्रज्वलितं वेश्म परिषिञ्चन्ति वारिणा नराः
शान्तिम् अभिप्रेत्य तथा जीर्णज्वरे घृतम्
જેમ સળગતાં મકાન ને હોલાવવા લોકો પાણીનું પરીસિંચન કરે છે, એમ જીર્ણજવર ની શાંતી માટે ઘી ના ઉપયોગ નો અભિપ્રાય રહે  છે.
स्नेहात् वातं शमयति,
शैत्यात् पित्तं नियच्छति
घृतं तुल्यगुणं दोषं संस्कारात्तु जयेत् कफम्
કફ ના જેવાં સમાનગુણ ઘી ધરાવતું હોવા છતાં સંસ્કાર ને પામેલ હોય તો કફ ને જીતી લે છે.
न अन्यः स्नेहः तथा कश्चित् संस्कारम् अनुवर्तते यथा सर्पिरतः सर्पिः सर्वस्नेह उत्तमं मतम् । અન્ય સ્નેહ ની સાપેક્ષે ઘી એ સંસ્કાર ને સારી રીતે ગ્રહણ કરે છે માટે બધા ઔષધિય સ્નેહોમાં ઔષધિય ઘી ઉત્તમ સ્નેહ છે.

व्याख्यातवान् ज्वरस्याग्रे 
                             निदाने विगतज्वरः । 
भगवान् अग्निवेशाय
                        प्रणताय पुनर्वसुः ।।

અનુષ્ટુપ છંદ ની ગોઠવણી કરવા, આ સૂત્રના શબ્દો છંદ બંધારણ માટે ગોઠવાયા છે.
ભાવાર્થ...
સમર્પિતભાવથી ચરણ સમીપે બેઠેલા અગ્નિવેશને, 
નિદાનસ્થાનમાં બધી વ્યાધિઓમાં અગ્રેસર એવાં જવરને સંપૂર્ણ પ્રભાહિન કરવાં એને સંબંધિત બધુ જ વર્ણન ભગવાન પુનર્વસુ એ વ્યાખ્યાયીત કર્યું .


પ્રાચિનકાલમાં અગ્નિવેશતંત્રનો પ્રારંભ લગભગनिदानस्थान થયેલ હશે. તંત્ર માંથી સંહિતાનો પાદુર્ભાવ થયો હશે ત્યારે સૂત્રસ્થાન પ્રથમ ક્રમે આવ્યું હશે, સંહિતાનો મૂળ અર્થ, सम्यक् हितं प्रतिपाद्यं यस्याः संहिता એટલે કે, અનેક વિદ્વાન લોકો દ્વારા જે કાંઇપણ પ્રજા માટે હિતકારી હોય એવાં સુધારા વધારા સાથે નિર્માણ પામેલ ગ્રંથ એટલે સંહિતા.સૂત્રસ્થાનમાં સમગ્ર સંહિતાના વિષયોની ફૂટનોટસ અને ઇમ્પોર્ટન્સ જે તે કાલખંડના વર્તમાન  પ્રચલિત રીતી - વિધિ પ્રમાણે લેટસ્ટ વિષયવસ્તુનો સંગ્રહ કરાયેલ હોય છે. નિદાનસ્થાનના પ્રથમ અધ્યાયની શરૂઆતમાં જ 
त्रिसूत्रीय आयुर्वेद એટલે કે हेतुः लिङ्गः અને  औषधः નું સ્મરણ કરાવવામાં આવે છે. ત્યારબાદ નિદાનપંચક અને પછી ત્રણેય દોષોનાં પ્રકુપિત થવાનાં હેતુઓ તથા લક્ષણો લખવામાં આવ્યા છે. આ અધ્યાયમાં  ज्वर ને કોઇ એક व्याधिની સાપેક્ષે, અન્ય વ્યાધિઓના  મુખ્ય અને પ્રારંભિક લક્ષણ તરીકે ઇન્ટ્રોડયુસ કરાયેલ છે.
   ज्वरनिदान अध्याय એ સમગ્ર रसप्रदोषज व्याधिविकार નું પ્રતિનિધિત્વ કરે છે. આથી જયારે  રસધાતુ,  વાતાદિ દોષોથી દુષિત થવાથી શરીરમાં જે વિકાર ઉત્પન્ન થાય એમાં પ્રારંભિક હેતુ, લિંગ અને ઔષધ ज्वर ના જ લાગુ પડે છે. સુશ્રુતસંહિતાના ઉત્તરસ્થાનમાં અધ્યાય 39 ની વિષયવસ્તુ ચરકસંહિતાના નિદાનસ્થાનના અધ્યાય-1 સાથે સમન્વય કરે છે. 
    સુશ્રુતસંહિતામાં द्वंद्वज અને संनिपातीक ज्वर ના હેતુઓ એકસાથે વર્ણવેલ છે. જયારે એ પૈકી अभिघातादि ચાર હેતુઓ ચરકસંહિતાના આ અધ્યાય માં आगंतुकज्वर निदान અંતર્ગત સમાવિષ્ટ છે.
     શ્રાવણ સુદ પંચમી... મહર્ષિ ચરકજયંતી ની ઉજવણી ના ભાગરૂપે,  આ બ્લોગ પર ચરકસંહિતાનાનિદાનસ્થાનના સૂત્રો ને સંધિવિચ્છેદ કરીને સરળતાથી અને આધુનીક પરીપેક્ષ્યમાં સમજવાનો પ્રયાસ આદરેલ છે.
                        - ડૉ.ભાવેશ આર. મોઢ (ગાંધીધામ- કચ્છ.)



ચરકસંહિતા નિદાનસ્થાન -1 निदानपंचकम्

સ્વયં બ્રહ્માએ પણ, સ્મરણ કરીને જયારે 
            આયુર્વેદશાસ્ત્રને ઉપદેશેલ ત્યારે,    
            त्रिसूत्रीय आयुर्वेदः  કહેવાયેલ છે.
ત્રિસૂત્રીય એટલે हेतु - लिंग અને औषध.
हेतु એટલે વ્યાધિ વિકાર થવાના કારણો.
      અગ્નિવેશતંત્ર,  જે આજે ચરકસંહિતાના નામે આ લોકમાં વિખ્યાત છે. એના આઠ સ્થાન પૈકી निदानस्थान, विमानस्थान  અને शारीर स्थान, એ ત્રણ त्रिसूत्रीय आयुर्वेदः પૈકી हेतुम् નું પ્રતિનિધિત્વ મુખ્યત્વે કરે છે.
लिंगम्  એટલે વ્યાધિ-વિકારના પ્રગટ લક્ષણો
          ઉપરાંત વ્યાધિની ચિકિત્સા કરતાં સમયે અપચાર
થવાથી થતાં ઉપદ્રવ અને મૃત્યુુસુચક અરીષ્ટનો પણ સમાવેશ કરતાં વિશાળ અર્થમાં છે. ચરકસંહિતાના इन्द्रियस्थान અને चिकित्सास्थान, એ  त्रिसूत्रीय आयुर्वेद માં लिंग નું પ્રતિનિધિત્વ કરે છે.
औषधम्  નો સમાવેશ ચિકિત્સાસ્થાનમાં તો થાય જ છે પણ દ્દઢબલકૃત कल्पस्थान અને सिद्धिस्थान પણ એનું  પ્રતિનિધિત્વ કરે છે.
       દરેક સંહિતાનું सूत्रस्थान એ ઘણું મહત્વનું અને સમગ્ર સંહિતાની Key Notes જેવાં મહત્વના મુદ્દાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

इह खलु हेतुः निमित् आयतनम् कर्ता करणम्  प्रत्ययः समुत्थानम् ; निदानम् इति अन-अर्थ-अन्तरम् ।
निदानम् શબ્દને જુદાં જુદાં વિદ્યાશાસ્ત્રોમાં  हेतु, निमित, आयतन, कर्ता, करण, प्रत्यय, समुत्थान જેવાં અર્થો અને શબ્દોના પર્યાય તરીકે પ્રયોજવામાં આવેલ છે. પણ ખરેખર તો, આ બધા શબ્દો અને "નિદાન" શબ્દ વચ્ચે  મૂળ-અર્થનું અંતર છે જ નહી.
निश्चयं दीयते अनेन् इति निदानम् ।
જે નિર્ણય આપે છે એ નિદાન કહેવાય છે.
સ્થૂલ અર્થમાં, निदान એટલે જેનાથી, કંઇક ઉત્પન્ન થાય છે એને નિદાન - કારણ કહે છે.
तत् त्रिविधम् अ-सात्म्य-इन्द्रिय-अर्थ-संयोग: प्रज्ञा-अपराध
परिणामः च इति ।
તે, એટલે કે રોગ ઉત્પન્ન કરનારાં નિદાન,
1...ઇન્દ્રિયોનો,  પોતપોતાના વિષય સાથે નો સંયોગનું અસમ્યક થવું...
2...પ્રજ્ઞાપરાધ... આમ થશે એવું જાણ હોવા  છતાંય કાર્ય કરવાની  કુટેવ.
3...પરીણામ... કોઈક કાર્ય અથવા ક્રિયાનું ફળ
એમ  ત્રણપ્રકારે હોઈ શકે છે,
શાસ્ત્રોમાં ઇન્દ્રિયો બે પ્રકારે કહેવાઇ છે.
1. ज्ञानेन्द्रिय જેમાં श्रोत, त्वचा, चक्षु, जिह्वा અને घ्राण  નો સમાવેશ  થાય છે.  આ કાન, ત્વચા, આંખ, નાક અને જીભ દ્વારા દરેક સજીવને  અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નું જ્ઞાન કે બોધ થાય છે.
2. कर्मेन्द्रिय જેમાં वाक्, हस्त, पाद, पायु(गुदा), અને उपस्थ (जननेन्द्रिय) નો સમાવેશ  થાય છે...
આ બે પ્રકાર માં સમાવિષ્ટ દશ ઇન્દ્રિયો અને,  એને સબંધિત કાર્યો એટલે  કે વિષયોનો असम्यकयोग જે हिन, मिथ्या અને अतियोग  એમ  ત્રણ પ્રકારે થાય છે.
मनः એ આ બધી ઇન્દ્રિયોનો સ્વામી કહેવાય છે.પણ મન,  બુદ્ધિ, અહંકાર અને ચિત્ત  આ ચારેયનો પરસ્પરનો
અસમ્યકયોગ થાય તો प्रज्ञापराध નામે निदान બને છે.परिणाम નામે નિદાન એ काल-अवधि ફેકટર્સ સાથે સંકળાયેલ છે.
कालो हि सर्वम् परिणमयत इति अतः परिणाम इति उच्यते ।
સ્થૂલ અર્થમાં પરિણામ એ  નિયતી અથવા પ્રારબ્ધ સાથે પણ સબંધિત  કહેવાયું છે.

अतः त्रिविध विकल्पा व्याधयः प्रादुर्भवन्ती आग्नेय सौम्य वायव्याः द्विविधाः च अपरे राजसाः तामसाः च ।।
આ ત્રણ પ્રકારના નિદાનોથી, વ્યાધિના ત્રણ વિકલ્પ, આગ્નેય - पित्तज, સૌમ્ય- कफज અને વાયવીય - वातज  બને છે.
આ ઉપરાંત બીજા બે વિકલ્પ, રાજસ અને તામસ છે. 
આ સૂત્ર માં સમજાવવા માંગે છે કે, ત્રિદોષથી થતી શારીરિક વ્યાધિઓ અથવા રાજસ અને તામસ દોષ થી થતી માનસિક વ્યાધિ ના મૂળમાં, નિદાન તરીકે અસાત્મ્યઇન્દ્રિયઅર્થસંયોગ, પ્રજ્ઞાપરાધ અને પરીણામ એ ત્રણ જ હોય છે.
तत्र व्याधिः आमयो गद् आतङ्को यक्ष्मा ज्वरो 
विकारो रोग इति अन-अर्थ-अन्तरम्  ।।
વ્યાધિ, માટે જે જુદાં જુદાં શબ્દો; આમય, ગદ, આંતક, યક્ષ્મા, જવર, વિકાર, રોગ, વપરાય છે એ બધાના મૂળ અર્થ-ભાવમાં કોઇ મોટું અંતર કે જુદાંપણું હોતું નથી.
तस्य उपलब्धिः निदान पूर्वरूप लिङ्ग उपशय संप्राप्तितः ।
તેના, એટલે કે વ્યાધિ ની ઉપલબ્ધિ (ઉત્પન્ન થયેલ બિમારીને જાણવાં સમજવાં ) માટે નિદાન, પૂર્વરૂપ, લિંગ, ઉપશય અને સંપ્રાપ્તિ  જાણવી જરૂરી બને છે.
तत्र निदानं कारणम् इति उक्तम् अग्रे ।
જેમાં નિદાન - કારણને આગળ કહેવાયું છે.
पूर्वरूपं प्राक् उत्पत्ति लक्षणं व्याधेः ।
પૂર્વરૂપ એ વ્યાધિની શરૂઆતમાં ઉત્પન્ન થતું લક્ષણ છે.
प्रादुर्भूत लक्षणं पुनः लिङ्गम् , तत्र लिङ्गम् आकृतिः लक्षणम् चिह्नं संस्थानं व्यञ्जनं रूपम् 
इति अन-अर्थ-अन्तरम् अस्मिन् अर्थे ।।
પ્રગટ થયેલ વ્યાધિના જે જે લક્ષણો સ્પષ્ટ જણાય એ બધાંને લિંગ છે, તે લિંગ ના  અન્ય પર્યાય માં, આકૃતિ, લક્ષણ, ચિહ્ન, સંસ્થાન, વ્યંજન, રૂપ  આવે છે, આ બધા શબ્દોનો મૂળ ભાવાર્થ જુદો નથી હોતો.
उपशयः पुनः हेतु-व्याधिविपरीतानाम्  विपरीत-अर्थ कारिणाम् च औषध-आहार-विहाराणाम् उपयोगः सुख-अनुबंध ।।
થયેલ બિમારીનાં કારણોથી વિરૂદ્ધ, અને એનાં अर्थ એટલે  મૂળ નિદાનોના ગુણકર્મો  થી પણ વિરૂદ્ધ , જે ઔષધ, આહાર  અને વિહારથી એ બિમારીમાં સુખ મળતું હોય તો, એ વિપરીત
ઔષધ, આહાર અને વિહાર ને સંયુક્ત કે સર્વનામની રીતે ઉપશય કહેવાય છે...
આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રનો આ "ઉપશય" શબ્દ એ Allopathy Treatment નો મૂળ સિદ્ધાંત બતાવે છે.
संप्राप्तिः जातिः आगतिः इति अन-अर्थ-अन्तरम् व्याधेः सा संखया प्राधान्य विधि विकल्प बल काल विशेषैः अभिद्यते ।
સંપ્રાપ્તિના પર્યાય, જાતિ અને આગતિ એ પણ મૂળ ભાવાર્થની દ્રષ્ટિએ પરસ્પર જુદાંપણું દર્શાવતાં નથી, સંપ્રાપ્તિના;  સંખ્યા, પ્રધાનતા, ચિકિત્સાની વિધિ તથા વિકલ્પ, વ્યાધિ તથા રોગીનું બલ અને અવસ્થાની વિશેષતા વગેરેથી જુદાં જુદાં પ્રકાર થાય છે.
संखया तावत् यथा अष्टौ ज्वराः 
पञ्च गुल्माः सप्तकुष्ठानि एवं आदि । 
સંખ્યા સંપ્રાપ્તિનાં ભેદ, જેમ કે, આઠ પ્રકારના તાવ, પાંચ પ્રકારના ગુલ્મ સાત પ્રકારે કૃષ્ઠ વિગેરે દર્શાવાય છે.
प्राधान्यं पुनः दोषाणाम् तर-तमाभ्यां योगेन 
उपलभ्यते तत्र द्वयोः तर, त्रिषु तम इति ।।
વ્યાધિની સંપ્રાપ્તિમાં એકથી વધારે દોષોનો યોગ થયો હોય,
ત્યારે એ  યોગ થયેલ  દોષનું  પ્રાધાન્ય,  તર અને તમ;  શબ્દ - પ્રત્યય થી દર્શાવાય છે. બે દોષો એકત્ર થયેલ હોય તો तर અને ત્રણ દોષો ભેગાં થયેલ હોય તો तम કહેવાય છે. આ તર - તમ  વિષયે, વિશેષ જાણકારી ચરકસંહિતા સૂત્રસ્થાનના 17માં અધ્યાયમાં આપેલ છે.
આધુનિક  દ્રષ્ટિકોણથી વ્યાધિની બાબતે तर એટલે Moderate અને तम થી Severe વ્યાધીનો ભેદ આપી શકાય.
विधिः नाम द्वि-विधा व्याध्यो, निज आगन्तु भेदेन् 
त्रि-विधाः त्रिदोष भेदेन्  चतुःविधाः साध्य असाध्य मृदु दारुण भेदेन् ।।
સંપ્રાપ્તિમાં विधि થી ક્રિયાવિધિ અથવા ક્રમ સમજી શકાય છે.
વિધિ-સંપ્રાપ્તિના બે પ્રકાર માં નિજ અને આગંતુક વ્યાધિઓનો સમાવેશ થાય છે. વિધિ-સંપ્રાપ્તિમાં  ત્રણ પ્રકાર એ ત્રણ દોષોને અનુલક્ષી ને છે, તથા ચાર પ્રકાર એ વ્યાધિની સાધ્યતા, અસાધ્યતા, મૃદુતા અને દારૂણતા આધારીત  છે.
समवेतानाम् पुनः दोषाणाम् अशांश बल विकल्पो  विकल्पो अस्मिन् अर्थे । આ સૂત્ર માં વિકલ્પ-સંપ્રાપ્તિ વિશે જણાવેલ છે, સમવેત એટલે કે એકથી વધારે ભેગાં થયેલ દોષો. આ દોષોમાં દરેક દોષનું અલગ અલગ રીતે બળ કેટલું રહેલ છે એ જણાવતી સંપ્રાપ્તિને વિકલ્પ સંપ્રાપ્તિ કહે છે.
बल काल विशेषः पुनः व्याधीनाम् ऋतु अहो-रातः 
आहारकाल विधि विनियतो भवति ।।
બલ-કાલ-વિશેષ  સંપ્રાપ્તિ માં,  રોગ અને રોગીનું બલ ;
ૠતુ, દિવસ, રાત, ભોજનના સમય ; દરમિયાન કેવુંક રહે છે ?
એ પ્રમાણે જે ચિકિત્સા કે ક્રિયાવિધિને સુચવવાની હોય છે એનું વિવેચન કરાય છે.
तस्मात् व्याधीन् भिषक् अनुपहत सत्व बुद्धिः 
हेतुः आदिभिः भावैः अथ अवदनुबुध्येत ।।
જે ચિકિત્સકનાં સત્વ(મન) અને બુદ્ધિ  નાશના પામ્યાં હોય તેણે, તે બિમારીના હેતુ(નિદાન) વિગેરે ભાવોને બહુવિધ આયામથી જાણવાં જોઇએ.
इति अर्थ संग्रहो निदानस्थानस्य उद्दिष्टो भवति तं विस्तरेण उपदिशन्तो वयं भूयः तरतमतो अनुव्याख्यास्यामः ।।
ઉપર ના સૂત્રોમાં વર્ણવેલ  આખોય વિષય निदानपंचक તરીકે આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર માં પ્રસિદ્ધ છે... નિદાનપંચક થી વ્યાધિ ની ઉત્પત્તિ તથા એની ચિકિત્સા કેવી રીતે કરવી એનો બોધ થાય છે. ચિકિત્સા માટે સંપ્રાપ્તિ ની સમજ  જરૂરી છે,
આથી અંતે લખેલ છે કે,આ નિદાનસ્થાનમાં ઉપર પ્રમાણે નિદાનપંચકનું પ્રાસંગીક વિવેચન કરેલ છે, હજુ  तरतम भेद થી વ્યાધિઓનું વર્ણન આગળ કરાતું રહેશે.




ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2019

पंच भौतिकी चिकित्सा

[18/09, 12:15 AM] वैद्य सुभाष शर्मा: नमस्कार आचार्य, इस प्रकार के रोगियों में कोई विशिष्ट पूर्वरूप नही मिलते और अकस्मात व्याधि उत्पन्न हो जाती है जिसमें एक बढ़ा कारण मानसिक भाव है, रोगियों में एक लक्षण कभी कभी 'घबराहट' बहुत मिलता  जिसका संबध हमें व्यान वायु और साधक पित्त में मिला, चक्रपाणि ने भय,शोक और क्रोध को साधक पित्त का कर्म कहा है। 'कामशोकभयाद् वायु: क्रोधात् पित्तम् ' च चि 3 ।

रजोगुण का वात पित्त से और तमो गुण का कफ से संबंध स्पष्ट है, साधक पित्त ह्रदय में रह कर मान,उत्साह,बुद्धि, मेधा और मानसिक इच्छायें पूर्ण करता है, अज्ञान, इन्द्रियों की निर्मलता,palpitation आदि जो कर्म मन पर करता है उनका प्रत्यक्ष संबंध शरीर की शिरा,स्नायु और पेशियों पर पड़ता है।

इस प्रकार के रोगियों की जब भी हमने history ली तो उनमें कोई पूर्व रूप ना मिलकर अधिकतर का जवाब होता है कि ' कभी कभी थोड़ी देर के लिये घबराहट हो जाती थी या दिल बैठा जा रहा है, एसा जरूर लगता है'।इस प्रकार के रोगियों में हम प्रभाकर वटी 2-2 गोली अवश्य दे देते है।


[18/09, 8:12 AM] वैद्य सुभाष शर्मा:
सुप्रभातम् आचार्य जी, आपने तो साधक पित्त का सटीक और practical सार ही निकाल दिया 👌👌👏👏 ये साधक पित्त मेरा प्रिय पित्त है जबकि ग्रन्थों जैसा आपने भी कहा इसका वर्णन तो कम है पर महत्व आधुनिक युग में सब से अधिक क्योंकि आज साईकोसोमेटिक रोगी ही सब से अधिक हैं और जो प्रसन्न हैं उनमें भी ये है ही महत्वपूर्ण🙏🙏🙏 प्रतिदिन clinic clinic से free हो कर दस मिनट खाली बैठ कर रोगियों पर आत्मचिंतन जरूर करता हूं कि आयुर्वेद मे आज नया क्या मिला तो वर्षों से एक ही जवाब मिलता है अपान-व्यान वात,पाचक-साधक पित्त और श्लेषक कफ, बाकी सब अल्प मिले पर अधिकतर में ये ही दोष मिले जैसे संसार ये ही दोष बहुल होता जा रहा है।
[18/09, 12:01 PM] Dr.Bhavesh R.Modh - KUTCH: 🙏 यह पढने के बाद कुछ अनोखी हाइपोथीसीस अवचेतन मन से आने लगी है जो पेश कर रहा हूं  विद्वत् जनो से  अपेक्षा है की इसमें कुछ गलती हो तो कृपया सुधार करने का अवसर दे, इंगित करे,

 वातादि दोष के जो पांच पांच प्रकार बताए गए है वह केवल उनके  स्थान विशेष  व कर्म विशेष के आधार पर मात्र वर्गीकृत किया गया है । इस वर्गीकरण मे शायद   आकाशादि पंचमहाभूत का प्रभाव रहता होगा,

चरकसंहिता मे केवल ( सूत्र के 12 मे अध्याय मे ) वायु के पांच प्रकार मूल संहिता सूत्र के स्वरूप मे निर्देशित है , पित्त व कफ के पांच प्रकार। मूल सूत्र स्वरूप नही बताया गया,
उसी प्रकार सुश्रुत मे पित्त के प्रकार  व वायु के सम्मिलित है पर  कफ के नही है
वागभट्टजी ने कफ के प्रकार के  साथ वायु व पित्त के प्रकार को  समन्वय के साथ निर्देशित किया है,

प्राण - वायुमहाभूत
उदान - आकाश महाभूत
व्यान - जल महाभूत
समान - अग्नि महाभूत
अपान - पृथ्वी महाभूत

पाचकपित्त - पृथ्वी महाभूत
साधकपित्त - आकाश महाभूत
आलोचक - अग्नि महाभूत
भ्राजक - वायु महाभूत
रंजक - जल महाभूत


अवलंबक कफ - आकाशमहाभूत
कलेदक -  जलमहाभूत
श्लेष्क - पृथ्वी महाभूत
बोधक - वायु महाभूत
तर्पक कफ - अग्नि महाभूत ।


त्रिदोष के यह पंचविध प्रकार मे जब कर्म की हानि या वृद्धि होने से जो विकार  उत्पन्न होते है उनकी चिकित्सा मे तत् सबंधि महाभूत का  चिंतन होना चाहिए,

चरकसंहिता सूत्रस्थान  के  अध्याय 26 मे पार्थिव आदि द्रव्यो के कर्म व मधुरादि रसो का विवरण है तो वहाँ से प्राप्त जानकारी से युक्तियुक्त  चिकित्सा कर्म व द्रव्यो से यह महाभूत को बेलेंस करके  तत् सबंधि विकार को सटीक निवारण करने मे मदद मीलेगी ।
[18/09, 1:29 PM] +91 94053 65096: वा सू 12/13 -बुद्धी, मेधा,अभिमान, उत्साह ये साधनोंका उपयोग कर अभिप्रेत अर्थ देने वाला हृदयस्थ पित्त साधक है। सेवन किये हुवें हर एक अन्न का पचन करना जैसे पाचक पित्त का कार्य है, वैसे साधक किस का पचन करता है?  In brief हमारे सामने घटी हुयी हर एक घटना का मानस स्तर पे पाचन साधक करता है। घटना एक ही है ,लेकींन उसका पचन भिन्न भिन्न व्यक्ती मैं अलग अलग होगा । साधक पित्त का अम्लपित्त हो गया, तो jealous भाव पैदा होगा, अगर साधक पित्त मांद्य हुवा तो inferioty complex होगा🙏
[18/09, 1:38 PM] +91 96176 17746: 🙏🏻 || गुरुबोध ||🙏🏻
- पुष्प ४२ वा-

पांचभौतिक चिकित्सा भाग एक
अध्याय छह - वायू और वायू के प्रकार (भाग ३)

      वाग्भट निदानस्थान में समानवायू दुष्टी सूत्र का वर्णन करते समय दातारशास्त्रीजी कहते है की  (१) विषमाशन, (२) अजीर्ण, (३) शीतभोजन तथा संकीर्ण भोजन ४) अकालशयन, (५) रात को जगना इन कारणों से समान वायू दुष्ट हो जाता है |
      अपान वायू के मार्ग से उपर चढकर आने के बाद दुसरी सिढी समान वायू है | अपानवायू का क्षेत्र अलग होने के कारण उसका प्रकोप होकर वह उन्मार्गगामी होने के लिए जो कारण है वह इससे पहले अपान वायू के समय बताए है | समान वायू की समता बिगडने के लिए विषमाशन यह प्रथम कारण है | "अकाले बहुचाल्पं वा भुक्तं तु विषमाशन ॥वा.सू.॥ अकाल अर्थात आहार सेवन करने का रोज का समय टल जाने पर अतिमात्रा में आहार सेवन करने को विषमाशन कहा जाता है | अकाल / गलत समय पर आहार सेवन करने से प्राण और उदान वायू से जबरन काम करवाना पडता है |  योग्य समय पर काम करने की उनकी तैयारी यहाँ पर नहीं दिखती | इस कारण एक बार अन्नसंघात आमाशय में पहुँचाना बस इतना ही काम उनसे होता है | आमाशय में आनेवाले आहार पर पाचकरस का संस्कार पूर्णतः नहीं होता | जब वह ग्रहणी मार्ग से जाता है तो वहाँ पर भी उस पर पित्त का संस्कार नहीं होता | इस वजह से समान क्षेत्र में आने पर उसका पचन और पृथ:करण अच्छे से नहीं हो पाता | अग्नि का सामर्थ्य कम पड जाता है और इस कारण समान दुष्ट होता है |
      अजीर्ण - पचन के सब संस्कार योग्य नहीं होने के कारण ऐसा आहार समानवायू के क्षेत्र में आने पर उसका पचन और पृथ:करण सही नहीं होता इस वजह से अपाचित आहार से विविध व्याधी उत्पन्न होतें है |
      शीतभोजन - मतलब थंडा भोजन! भोजन बनाने के बाद बहुत समय तक रखा जाए तो अन्न का उष्ण गुण नष्ट हो जाता है | आगे यह शीत गुण प्राण वायू कार्यक्षेत्र से नीचे अपान वायू के कार्यक्षेत्र तक सब वात स्थानों को कैसे बिगाडता है इसका सुंदर स्पष्टीकरण दातारशास्त्रीनीजी ने यहाँ किया है उसे जरुर पढें |
      अकालशयन - वास्तविकतः रात का समय निद्रा लेने का समय है | दिन में नींद लेना निषिद्ध है लेकिन कुछ अवस्थाओं मे नींद लेना सही बताया है | रात में जागने से  रूक्षता बढ जाती है | उसी प्रकार से दिन में सोने के कारण स्निग्ध अर्थात कफ के गुणधर्म बढ जाते है | प्राकृत निद्रा का समय खाना खाने के बाद बताया है | खाने के बाद पाचन के लिए उपयुक्त कफ काल होता है | अकाल शयन से कफ संचय होकर स्त्रोतोरोध उत्पन्न हो जाता है | इस वजह से पृथ्वी और आप इन महाभूतों के  गुणों की वृद्धी होने लगती है | इन सब कारणों के चलते समानवायू दुष्ट होकर शूल, गुल्म, स्थौल्य, प्रमेह इन जैसे विविध व्याधी अपने लक्षण दिखातें है |

🙏🏻 श्री गुरुचरणों में सादर अर्पण 🙏🏻
[18/09, 2:17 PM] +91 84519 14231: Extremely sorry but Appa ji never told like this
Panchbhautik  sanghatan-

Pran-  vayu+aap

Udan- vayu+ udan.

Saman- shuddha vayu(vayu+vayu)

Vyan- vayu+ akash

Apan- vayu+ pruthvi
[18/09, 2:34 PM] +91 96176 17746: 🙏🏻 || गुरुबोध ||🙏🏻
- पुष्प 37 वा-
(हिंदी)

पांचभौतिक चिकित्सा
भाग एक
अध्याय चार - पंचमहाभूतोंका विलीनीकरण और व्याधीनाश (भाग १)

दातारशात्रीजीनें पांचभौतिक चिकित्सा का महत्वपूर्ण सिद्धांत  "महाभूतोंका विलीनीकरण सिद्धांत" यहाँ विस्तारित स्वरूप में बताया है | महाभूतों की उत्पत्ती होते समय सूक्ष्मरुप में होती है | पंचमहाभूतों का लय यानि विलिनीकरण एकदुजे में होते समय उनका स्थूल स्वरुप क्रमशः नष्ट होकर पुन्हः सूक्ष्मरुप में समा जाता है|
       पृथ्वी महाभूत का विलय करने के लिए आप महाभूत को तेज महाभूत की सहाय्यता दि जाए तो विलीनीकरण की प्रक्रिया अधिक गतीसे हो जाती है | और इस वजहसे त्वरित results मिल सकतें है | यहाँ दातारशास्त्रींजीनें आप महाभूत गुण न्यून होने के कारण तेज महाभूत गुणवृद्धि होकर पृथ्वी महाभूत के गुण कैसे बदल देता है यह बताया है | और अगर यही आप महाभूत के गुण सम्यक हो तो पृथ्वी महाभूत के गुणों में क्या बदलाव आतें है इसका वर्णन किया है | यहाँ उदाहरण के लिए खाना जलकर खरपाक हो जाना, मिट्टी का ढेर पाणी में विलिन हो जाना, क्वाथ, चाँवल पकाना इसमें पृथ्वी महाभूत के गुणों पर आप महाभूत और तेज महाभूत के गुणों का तरतमभाव से कैसे परीणाम होता है और परिणामस्वरुप पृथ्वी का विलीनीकरण कैसे होता है इसका वर्णन किया है |
       आप महाभूत पृथ्वी महाभूत के आश्रयसे रहेता है इस लिए पृथ्वी महाभूत के गुणों का परिणाम आप महाभूत पर  होकर उसके अनुसार आप महाभूत का स्वभाव हो जाता है | आप महाभूत के नैसर्गिक गुणों पर तेज महाभूत के गुणों का  प्रभाव अधिक हो जाने से आप महाभूत के स्वाभाविक शीतादि गुण बदलकर उष्ण, तीक्ष्ण गुणवृद्धि हो जाती है और इन गुणों के अनुसार लक्षण, व्याधी प्रकट हो जातें है और यहीं गुणवृद्धि या क्षय अनुसार व्याधीनाशभी कर सकतें हैं |
तेज महाभूत नैसर्गिक रुप से अपनें गुणों से प्रखरता प्रदर्शित करता है | लेकिन तेज महाभूत के गुण शरीरमें जानने के लिए कार्यकारणभाव से या फिर उसके शरीरपर दिखनेवाले परिणामों से समझ सकतें है | किसी द्रव्य में भी तेज महाभूत को गुणोंसे ही समझ सकते हैं | तेज महाभूत पृथ्वी और आप महाभूत का विलीनीकरण करता है | आगे इन तीनों का ग्रास वायू महाभूत करता है |
       वायू और आकाश इन दोनों महाभूतों को अनुमान से समझना पडता है। वायू महाभूत उसकी गती से और  आकाश महाभूत उसके अवकाश से समझा जा सकता है | वायू महाभूत इसी अवकाश में विलीन हो जाता है | आकाश महाभूत से उत्पत्ती और आकाश महाभूत में सब  महाभूतोंका विलय हो जाता है इस लिए ये आकाश महाभूत का अवकाश जितना समझ में आजाए उतनी व्याधी अवस्था समझनें में आसान हो जाती है | क्योंकि दातारशास्त्रींजीनें यहाँ चिकित्सा का, व्याधीनिदान का अत्यंत महत्त्वपूर्ण सूत्र बताया है और वो है, "आकाश (अवकाश) यानि आरोग्य और आकाश की (अवकाश) कमी मतलब अनारोग्य की जड" |
       ये सब बार बार पढनेसे और याद करने से समझने में आसानी हो जाती है! और जब तक ना समझें तब तब उसे पढते रहना है लेकिन छोडना नहीं है । क्योंकि चिकित्सा करते वक्त ये सब मुद्दे बहुत  महत्त्वपूर्ण हैं | और इसी वजहसे चिकित्सा मूलस्थानसे सुलभतासे की जाती है ।

🙏🏻 श्री गुरुचरणोंमें सादर अर्पण 🙏🏻
[18/09, 2:35 PM] +91 96176 17746: 🙏🏻|| गुरुबोध ||🙏🏻
- पुष्प ४३ -

पांचभौतिक चिकित्सा भाग एक
अध्याय छह - वायू और वायू के प्रकार (भाग ४)

        व्यान वायू को उसकी गती के कारण विशेष महत्व दिया गया है | रसरक्तादी धातूंओं के वर्धन, पोषण, क्षपण कर्म में व्यानवायू की गती का  विचार मुख्यतः करना पडता  है | हमारें शास्त्रों के अनुसार प्रमेह व्याधी में व्यानवायू को नजरंदाज नहीं कर सकते | इतना उसकी गती का महत्त्व है | सृष्टी में सभी प्राणीमात्र के सब व्यवहार इस वायू के तंत्रपर निर्भर है | इसलिए उसकी उपेक्षा नहीं करनी चाहिए |
        अतिचंक्रमण, चिंता, क्रीडा - हात पैर की विकृत क्रिया, विरोधी रुक्ष आहार; प्रीती, आनंद, खेद इत्यादी कारणों से यह दुष्ट हो जाता है | किसी भी विषय का अति चिंतन करने से मनोवह स्रोतस पर परिणाम होकर उसका उपसर्ग शरीर को सहना पडता है | हृदयस्थित व्यानवायू पर उसका परिणाम होने से एकस्वरूप होने के कारण शेष चार वायू भी दुष्ट हो जातें है । प्रीती, आनंद और खेद यह मनोधर्म है | अतिचिंतन के जैसा ही कुछ परिणाम शरीर पर होता है | मन अधिक व्याकुल होने पर भी आगे कुछ व्याधी लक्षण दिखने शुरू हो जाते है |
        प्राकृत उदान वायू वाक्प्रवृत्ती, प्रयत्न, ऊर्जा, बल, वर्ण, स्मृती ये क्रिया अच्छी तरह से करता है | अपानादी वायू अपने स्थान पर रहकर अपना काम योग्य प्रकार से करतें है | वायू की प्राकृत गती स्वस्थ निरोगी शरीरावस्था का लक्षण है | च्छर्दी, छिंक, उद्गार /डकार यह वायू की कक्षा के रोग है | छिंक को विरोध करना मतलब वायू की गती को विरोध करने जैसा है | ज्वरमुक्ती लक्षण में छिंक आना यह अच्छा लक्षण माना जाता है | यह लक्षण वायू प्राकृत होकर अपने पूर्व शरीर धारण का कर्म प्राकृत स्वरूप से कर रहा है ऐसा इसका लक्षण है | बाकी सब कारण साधारण है उनका वर्णन पहले किया गया है | लेकिन अतिहास्य का क्या परिणाम होता है इसका प्रत्यक्ष उदाहरण दातारशास्त्रीजीनें यहाँ बताया है ।
        इस प्रकरण में दातारशास्त्रीजीनें वायू के चार प्रकारों की दुष्टी का महत्त्वपूर्ण स्पष्टीकरण सरल भाषा में किया है, इस कारण समझने में सुविधा होती है |
🙏🏻 श्री गुरुचरणों में सादर अर्पण 🙏🏻
[18/09, 2:37 PM] +91 96176 17746: 🙏🏻 || गुरुबोध || 🙏🏻
- पुष्प ४६ वा-

पांचभौतिक चिकित्सा भाग एक
अध्याय ७ - औषधी सेवन काल (भाग २)

अपान काल का विश्लेषण करते समय दातारशास्त्रीजी ने कहा है की​ संग्रहकार इस काल को "प्राग्भक्त" कहते है और वाग्भटाचार्य ने इसे 'अन्नादौ' कहा है | मतलब औषधियों​ की योजना खाना खाने से पहले करनी होती है | दुसरे प्रहर में या शाम को खाना खाने से पहले औषधि योजना करनी होती है | विशेषतः अपान वायू का प्रक्षोभ होने के बाद उसका शमन करने हेतू इस काल पर औषधी योजना करनी पडती है | आंत्र के तीसरे​ भागपर यानि प्लीहा से निचे जानेवाले स्थानपर, सिधा वायू इंद्रिय तक , औषधि की व्याप्ती खाना खानेसे पहले लेने के बाद होती है | अपान कारणपरंपरा से विगुण हो जाता है | अपान वायू उसकी स्वाभाविक नैसर्गिक गती छोडकर विमार्गग हो जाता है | नैसर्गिक गति से मलरुप द्रव्य बाहर जातें है, वह त्याज्य होते है इस लिए उनका शरिर को उपयोग नहीं होता | लेकिन वही अगर प्रतिलोम हो जाए यानि उसकी गती अनैसर्गिक हो जाए तो उस गती पर मलरूप  द्रव्यों का ऊष्ण संस्कार होकर उसका नैसर्गिक गुणधर्म नष्ट हो जाता है | उसमें उष्णत्व की झलक दिखाई पडती है | यह ऊष्णत्व मलरूप होने से अधिक नुकसानदायक होता है | अपानवायू की गती विकृत होने के बाद वायू स्वरूप एक होने के कारण उसका परिणाम सब शरीरपर होता है | उसी प्रकार आमाशयस्थ वायू की गतीपर भी परिणाम होता है | इसी प्रतिलोम गतीको फिर से अनुलोम गती देकर अपान वायूके प्रकोप का शमन किया जाता है | इसलिए अन्नग्रहण करने से पहले औषधि सेवन करना होता है | विविध औषधि विविध संस्कारों से तैयार की जाती है | औषधी का उस गतीसे पहली बार संपर्क होने से उस औषधि के वीर्य से मलरूप गतीको भी अपनी गती उल्टी दिशा में चलाने की शक्ति नहीं रहती वह अपनी नैसर्गिक मार्ग से जाने का प्रयास करती है | इन प्रयत्नों को औषधि का साथ मिल जाने से औषधीयुक्त गती आगे चलती रहती है | सिद्धौषधी से गती का उष्णत्व कम हो जाने से ऊर्ध्व दिशा में गमन करने की शक्ती नहीं रहती | अगर अपान का प्रक्षोभ प्रबलतर हो तो सिद्ध तैल प्रभावी कार्य करते है ऐसा अनुभव है |इसलिए ऐसी अवस्था में सिध्दतैल जैसी औषधि की योजना करने से वात प्रशमन​ अच्छे से होता है | सिध्दतैल से गती में आया हुआ उष्णत्व जल्दी कमी हो जाता है | उष्णत्व का  'उर्ध्वगमन' धर्म है | उसका शमन होने से नैसर्गिक वात की गती प्राकृत हो जाती है | यहाँ इस गती को मार्गदर्शन करने के लिए भी  सिद्धतैल का अच्छा उपयोग होता है | तैल पार्थिव स्वरूप होने के कारण उसका अधोगति स्वभाव यहाँ कार्य करता है | इससे  वात का शमन और अनुलोमन होता है जो सम्यक लक्षणों से जान सकतें है | इसी प्रकार से वाहन पर बैठने से या किसी अन्य कारण से अपान वायू का क्षोभ होकर मलाशय पर परिणाम होकर उसे अबलत्व आ जाता है | कभी कभी मलाशय की धारणाशक्ती क्षीण हो जाती है | ऐसे वक्त इसी काल पर यानि अपान काल पर औषधि योजना की जाए तो उस स्थान को अच्छा बल प्राप्त होकर उसकी धारणाशक्ती बढ जाती है |

🙏🏻 श्री गुरुचरणों मे सादर अर्पण 🙏🏻
[18/09, 2:37 PM] +91 96176 17746: 🙏🏻 || गुरुबोध ||🙏🏻
- पुष्प  ४८ -

पांचभौतिक चिकित्सा भाग एक
अध्याय ७ - औषधी सेवन काल (भाग ४)

अधोभक्त यानि व्यान और उदान काल का वर्णन करते समय दातारशास्त्रीजी कहते है की, खाना खाने के बाद औषधी योजना दो प्रकार से करनी चाहिए | दुसरे प्रहर के खाने के बाद औषधी योजना की जाए तो उसका असर व्यानवायुपर होता है | उसी तरह से रात का खाना खाने के बाद औषधी योजना करने से उसका परिणाम उदान वायू पर होता है | इन दो काल में जमीन और आसमान का अंतर है | व्यान वायू पर कार्य करने वाली औषधी दुसरे प्रहर के काल में ग्रहण करनी होती है | यह पित्त काल है | इस काल में पित्त के गुणों की वृध्दी हो जाती है | उष्णत्व और तीक्ष्णत्व इन दो प्रधान गुणों की वृद्धि हो जाती है | इस कारण पित्त काल का वायू कि गती पर परिणाम होता है |  इस गती को उष्णत्व और तीक्ष्णत्व का कुछ संपर्क हो जाता है | विशेषतः सप्त धातुओं पर कार्य करने के लिए ( विशेषतः रस रक्त धातूपर ) जल्द कार्य करने के लिए इन काल में औषधी देने कि  योजना है | इसका परिणाम भी अच्छा होता है | अन्न का विभाजन होकर सार और किट्ट भाग पृथक हो जाने के बाद सार भाग हृदयस्थित हो जाता है | उसके साथ औषधी अंश वहाँ जाकर अपना स्वरुप प्रकट करने लागते हैं | रसक्षय के लक्षण तो इस औषधी योजना से चार दिन में कम हो जाता है यह अनुभव है | पित्त काल के कारण अग्नि और वायू का मीलन एक-दुसरे के लिए पूरक होता है | उन्हें शरीरस्थ धातूओं का वर्धन करना होता है | इस वक्त पित्त काल को ध्यान में रखकर और औषधी का वीर्य ध्यान में रखकर वहाँ सिध्दांतों कि योजना की जा सकती है | इस काल में दी जाने वाली औषधी से धातुओं के पचन व्यापार अच्छे हो जातें है|
रात को खाना खाने के बाद औषधि योजना करने से  उदानवायू पर उसका कार्य होता है | खाने का समय अमुमान सात या आठ बजे तक होती है | पूरा दिन काम करके लोग शाम को अपने घर आते है | पूरा दिन काम करने से शरीर थक जाता है और इस कारण वात दोष कि गती बढ जाती है | वायू के गुणधर्मों का सहाय्य मिलकर वह अधिक बलशाली जो जाती है | शाम के समय वह काम करते वक्त वात काल से समान गुणों की सहाय्यता मिलती है | विशेष रुप से उर:स्थान में विकृती आने से उस पर कार्य करने के लिए इस काल में औषधि योजना कि जाती है | कास जैसी व्याधि में कफ का उपद्रव बहुत होता है | कफ का शीत गुण वात के शीत गुण समान है | अर्थात कफ का शीत धर्म, शाम के समय का वात का काल और उसके शमन के लिए उदानवायूपर दी जानेवाली औषधि योजना यह त्रिसूत्र  व्याधीनाश करने के लिए कारण होता है | विशेषतः कास जैसी या फिर कफप्रधान ज्वर जैसी उर:स्थानस्थित विकृती ठीक हो जाने के बाद उस स्थानपर जो परिणाम होता है उसे नष्ट करके उसे बलवान करने के लिए इस काल पर औषधि योजना सफल होती है | रक्त धातू को बलवान करके फुफ्फुस को बलवान करने के लिए इस काल पर औषधि योजना करनी चाहिए | कफ दोष पर कार्य करने के लिए टंकण जैसे उष्ण, तीक्ष्ण औषधि की योजना करने का पाठ है | इससे उदान वायु, कफ के गुणधर्म और वात दोष काल इन तीनों का शमन होता है |

🙏🏻 श्री गुरुचरणों मे सादर अर्पण 🙏🏻
[18/09, 3:01 PM] +91 96176 17746: 🙏🏻|| गुरुबोध ||🙏🏻
- पुष्प ४५ वा -

पांचभौतिक चिकित्सा भाग एक
अध्याय ७ - औषधी सेवन काल (भाग १)

हमारे आचार्योंने सूक्ष्म और दिव्यदृष्टी से बताए सिद्धांतो का महत्व बताकर उनके प्रति कृतज्ञता व्यक्त करके दातारशास्त्रीजी ने औषधी सेवन काल का वर्णन किया है | अष्टांगहृदय और अष्टांग संग्रह इन दो ग्रंथों के विचार उन्होंने बडी  सुलभता से बताएँ है | पहले उन्होंने अभक्त यानि अनन्न कालका विस्तार पूर्वक वर्णन किया है | वात और कफ दोनों का एकत्रित विचार इस सेवनकाल पर औषधि देते सयम करना चाहिए | इस काल में आमाशय रिक्त होता है | इस वजह से दि गयी औषधि का अन्न से संपर्क नहीं आता | औषधि स्वतंत्र स्वगुणभूयिष्ठ रहने के कारण उसका वीर्य कम नहीं होता है | इस वजह से उनका कार्य जल्दी से हो जाता है | इसे और विस्तारसे समझने के लिए दातारशात्रींजीने दो (दृष्टांत)
उदाहरण दिए है | वात और कफ का विचार कैसे करना चाहिए यह इन उदाहरणों से समझा जा सकता है | इन उदाहरणों का जरुर अभ्यास करें |
संप्राप्ती का विचार करके इस काल में यकृत, मूत्रपिंड पर कार्य करनेवाली , रसायन कार्य करनेवाली औषधि दे सकतें है | इससे व्याधी संप्राप्ती भंग होने के लिए अभक्त यानि अनन्न काल बहूत महत्वपूर्ण सिध्द होता है |

🙏🏻 श्री गुरुचरणों मे सादर अर्पण 🙏🏻
[18/09, 3:02 PM] +91 96176 17746: 🙏🏻 || गुरुबोध || 🙏🏻
- पुष्प ४९ -

पांचभौतिक चिकित्सा
भाग एक
अध्याय ७ - औषधी सेवन काल (भाग ५)

पाँच वायु में से चार वायु के काल स्पष्ट करने के बाद दातारशास्त्रीजी ने आगे प्राण वायू पर कार्य करने वाले काल का वर्णन किया है | उसमे वो कहते है,
१) सग्रास - प्राण वायू इंद्रियधारी है जो ष्ठीवन और अन्न प्रवेश यह दो कर्म मुख मार्ग से करता है। मुख मार्ग से अन्न ग्रास लेकर उसका चर्वण करने के पश्चात गल मार्ग से उसे अन्ननलिका में छोडना यह प्राणवायू का कार्य है | उसके आगे उदानवायू का क्षेत्र होता है | प्राणवायू कि विकृती उत्पन्न हो जाए तो उपरोक्त औषधी योजना करनी पडती है | विशेषतः कास व्याधी लक्षण उत्पन्न होने के बाद उसके शमन हेतू और प्राणवायू कि विगुण गती को सुगुण करने के लिए उपर बताए गए कालपर औषधी योजना करनी चाहिए | एवम् वायू कि गती को मूलगती पुनः प्राप्त करवानी होती है | हर एक वायू को उसकि खुद कि स्वतंत्र गती नहीं है वह एक ही है | इस बारी भी अपान वायू को ध्यान में रखकर चिकित्सा करनी होती है | यानि कि प्राणवायू भी अपने मार्ग पर आ जाता है | कार्य कारण संबंध ध्यान में रखना चाहिए | मूत्रपिंड विकृती उत्पन्न हो जाए तो कास जैसी व्याधी उत्पत्ती होती है। इस कास के लिए प्राण काल पर औषध योजना करके कोई फायदा नहीं है | यहाँ मूत्रपिंड को कार्यक्षम करने से कास लक्षण में उपशम मिलता है | इसलिए चिकित्सा करने के लिए व्याधिदर्शन अच्छा होना जरुरी है |
२) मुहुर्मुहु - इस चिकित्सा में आमाशय तक का प्रदेश  समाविष्ट होता है | अर्थात् प्राण और उदान इन दो वायू से कार्य करवाना पडता है | कई बार श्वास और कास इनका उपद्रव बहूत होता है और इस वजह से बारबार उपद्रव होता है | यहाँ वात शमन और व्याधीनाश होकर रुग्ण को आराम मिलने के लिए ५-५ मिनिट अंतराल में औषधि योजना करनी होती है | इसका बहुत सुंदर परिणाम होता है |
आगे दातारशास्त्रीजीने हिक्का व्याधी का दृष्टांत दिया है | इसमें  सुवर्ण, मयूरपिच्छा भस्म, शहद के साथ देनेपर कैसे हिक्का कम हो जाती है इसका वर्णन किया है |

🙏🏻 श्री गुरुचरणों मे सादर अर्पण 🙏🏻
[18/09, 3:15 PM] +91 96176 17746: प्राण वात seated in moordha,प्राण वात controls most of neuro- endocrine functions.
साधक पित्त is also responsible for for basic endocrine function.
अवलम्बक कफ is related with overall कफ function in body.
The doshic tried of प्राण-साधक-अवलम्बक is very much applicable in primary understanding of endocrine function

श्री सुभाषवाणी ८

Hepatitis C ( HCV quantitative) & ayurvedic management : 
by Vd.Shubhash sharma.

Male/ 44/ property business रोगी दिखने में स्वस्थ, body wt. 80 kg. पिछले एक महीने से clinic पर appointment ना मिलने से निराश था और कई मैसेज और mail में लिख रहा था कि मेरे शरीर में कुछ विकार है जो समझ नही आ रहा पर 2 hours gym में work out भी करता था, high प्रोटीन diet ले रहा था पर उत्क्लेश,कदाचित गात्र कंडू,अंगसाद, दौर्बल्य,उदर गुरूता, अंगमर्द और कभी ज्वर प्रतीति जो थर्मामीटर में नही आता था लक्षणों से ग्रस्त था।
इसी अवधि में किसी परिचित को hospital में blood donate किया तो hospital से उसे फोन आ गया कि आप तुरंत आ कर यहां डॉक्टर को दिखायें क्योंकि आपको hepatitis C positive है।
लक्षणों में भय और शोक दो अतिरिक्त लक्षणों से क्षुधानाश और दौर्बल्य और जुड़ गये।हमने रोगी को अपने clinic पर बुलाकर पूरी history ली कि उसने पहले कहीं किसी camp में रक्त दान किया हो,बाहर शारीरिक संबध तो नही बनाये,infected razor से shaving तो नही हुई आदि आदि पर अंत में कारण मिला कि public place पर उसने शरीर में tattoo बनवाये थे और यह कारण हमें कई रोगियों में पहले भी मिल चुका है।
hepatitis C के अतिरिक्त अन्य सभी investigations की reports normal range में थी,और सम्प्राप्ति घटक रोगी परीक्षा के बाद इस प्रकार बनाये गये.
त्रिदोषज व्याधि जिस में पित्त प्रधान है पर कफ और वात दोष साथ है,रोग का कारण आगंतुक (tattoo द्वारा) मिला जिसने त्वचा और मांस में प्रवेश कर रस और रक्त को दूषित कर यकृत में अधिष्ठान बनाया, अत: दोषों की अंशांश कल्पना chronological order के साथ इस प्रकार की गई...
पित्त- भ्राजक,पाचक,रंजक
कफ - क्लेदक
वात- समान और व्यान
दूष्य - त्वचा मांस रस और रक्त
स्रोतस - रस रक्त और मांस
स्रोतोदुष्टि - संग और विमार्ग गमन
अग्नि - जाठराग्नि और धात्वाग्नि
रोगाधिष्ठान - यकृत
व्याधि स्वभाव - जीर्ण रोग में परिवर्तित 
साध्यासाध्यता - उचित चिकित्सा ना मिलने पर असाध्य अन्यथा कृच्छसाध्य और सटीक सम्प्राप्ति विघटन पर सुख साध्य
चिकित्सा सूत्र- सर्वप्रथम तीन दिन घृतपान करा कर मृदुविरेचन, दीपन,पाचन,अनुलोमन,स्रोतों शोधन,रक्त शोधन,यकृत उत्तेजन,जीवाणु नाशक योग,शोथध्न और रसायन,सत्व और मवोबल वृद्धि के लिये meditation

चिकित्सा - रोगी को तीन दिन तक प्रात: सांय 10-10 ml महातिक्त घृत पान कराया गया और आहार में मंड रहित भात, कृशरा, मूंग एवं मसूर दाल सूप आदि लघु आहार दे कर तीसरे दिन रात्रि में 5 gm हरीतकी और 3 gm कुटकी से रेचन कराया, अगले दिन 6-7 बार मल विसर्जन हुआ।*

पांचवे दिन से महातिक्त घृत इस प्रकार दिया गया ...
day 5 - 5 ml
day 6 - 10 ml
day 7 - 15 ml
day 8 - 20 ml
day 9 - 25 ml
इसी प्रकार से 5-5 ml कम कर के 5 ml पर 9 वें दिन के बाद घृत बंद कर दिया गया।

दसवें दिन से फलत्रिकादि क्वाथ 5 gm, भृंगराज चूर्ण 1 gm, नागरमोथा 2 gm और शरपुंखा चूर्ण 2 gm ये सब लगभग 10 gm ले कर क्वाथ बनाकर प्रात: सांय दिया गया।
आरोग्य वर्धिनी 1-1 gm bd
संशमनी वटी 2 bd
पुनर्नवा घनवटी 2 bd
आवश्यकता पड़ने पर शिवक्षार पाचन चूर्ण भोजन के बाद दिया गया।
चिकित्सा के मध्य में कूष्मांड स्वरस, गुडूची स्वरस और करेले का स्वरस तथा गौधूम + यव की चपाती भी दी गई।

never used स्वर्ण बसंत मालती in this disease.

चिकित्सा एक महीने चलने के बाद परिणाम इस प्रकार मिला
2/6/19 - Hepatitis C 3.39  +ve
1/7/19 - Hepatitis C  Negative (target not detected)

हमारे यहां thalssemia minor negative आ जाता है पर major के सभी cases में हम एक समय के बाद असफल रहे फिर हमने cases लेने बंद कर दिये लेकिन दोनों में जो भी result मिला वो फलत्रिकादि क्वाथ से मिला और thalassemia minor हम आज भी फलत्रिकादि से -ve  कर देते हैं।

मज्जावाही स्रोतस के लिये रसायन हैं
अखरोट,बादाम,,शंखपुष्पी, ब्राह्मी,मधुयष्टी,जटामांसी और केसर , हम मधुयष्ठि के साथ गुडूची घन वटी और सुदर्शन घनवटी का प्रयोग सभी रोगियों में करते है, जो hospital में admit है उनके platelate daily check होतो है ये द्रव्य और औषध देते ही पहले दिन से बढ़ने लगते हैं।सप्तामृत लौह का चुनाव सही है पर हम कटोच सर के कहने से कांतलौह भस्म 100 mg + त्रिफला चूर्ण 1-2 gm साथ देते है तो हमारा कार्य इसी से पूरा हो जाता है।

सभी रोगियों की सम्प्राप्ति अलग बनती है तो चिकित्सा सूत्र और औषध भी उसी के अनुसार, पर फलत्रिकादि क्वाथ इसमें अवश्य दें।

हम case presentations इसीलिये देते हैं कि सब ये कर सकें और सिर उठा के गर्व के साथ जियें।

मेरे पास जो BAMS आयुर्वेद सीखने आते रहे है उनका भी दुख है कि हमें clinical training मिली ही नही ये भी एक genuine problem है, इसलिये हम कहते हैं पहले आयुर्वेदिक हॉस्पिटल बने फिर college.

आयुर्वेद में जो मिला वो पूरी पारदर्शिता के साथ आप लोगों को दे देता हूं, क्योंकि एक दिन तो संसार से विदा हो जाऊंगा पर ये ज्ञान और अनुभव आने वाली पीढ़ी के काम आयेगा।


श्री सुभाष वाणी ७


अगर रोगी का allopathic diagnosis हो चुका है जैसे इस रोगी में atopic drematitis तब भी स्वयं रोगी परीक्षा कर दोष दूष्य निर्धारित कर सम्प्राप्ति विघटन कर के ही चिकित्सा की जाती हैं। कई रोगों के उपद्रव स्वरूप भी एसे लक्षण मिलते है और स्वतन्त्र भी।
.....त्वगदाहश्च त्वगदरणं च चर्मदलनं च रक्तकोष्ठश्च रक्तविस्फोटश्च .. रक्तमंडलानि...।  च सू/20

इन्हे हम नानात्मज पित्तज व्याधि में लेते हैं, कई रोगों में व्याधि का नामकरण ना भी कर सके तो दोष दूष्यानुसार चिकित्सा करें।
निदान - fast food culture, synthetic food,frozen food, preserved food, अम्ल, तीक्ष्ण और उष्णादि गुणों से युक्त भोजन इसका प्रधान कारण है।वैसे तो सभी रोग त्रिदोषज ही होते हैं पर दोष बाहुल्य के कारण उन्हे नाम दे दिया जाता है।
इन रोगों की सम्प्राप्ति प्राय: इस प्रकार बनती है...
दोष - वात,पाचक रंजक और भ्राजक पित्त एवं कफ का अनुबंध*
दूष्य - रस, रक्त,त्वचा
अग्नि - कभी मंद, कभी विषम
स्रोतस - रसवाही और रक्तवाही
स्रोतोदुष्टि - अति प्रवृत्ति संग और विमार्गगमन
व्याधि अधिष्ठान - यकृत प्लीहा
उद्भव स्थल - आमाशय
अभिव्यक्ति स्थल - त्वक
स्वभाव - साध्य एवं अल्पकालीन*
चिकित्सा सूत्र - आम पाचन,अनुलोमन,विरेचन,पित्त शामक वातशमन मधुर तिक्त शीत आहार एवं औषध*
चिकित्सा -
द्रव्य  सारिवा,मंजीठ, खदिर,कुटकी,चंदन जैसे द्रव्य।
योग  हरिद्रा खंड, आरोग्य वर्धिनी, पंचतिक्त घृत गुग्गलु
गंधक रसायन (अति रूक्षता में नही प्रयोग करें ) फलत्रिकादि क्वाथ, महामंजिष्ठादि क्वाथ, सारिवाद्यासव,खदिरारिष्ट।
टोपीकल योग : चालमूंगरा (तुवरक तेल),महामरिच्यादि तैल,चंदनादि तैल।
ताजा औषधाहारद्रव्य 
गुडूची स्वरस, कूष्मांड स्वरस, नारिकेल जल, गुलकंद, आंवले का मुरब्बा, करी पत्ता, कुंदरू, टिंडा, सीताफल, तोरई, लौकी, मूंग, मसूर।

श्वित्र मे ,  शशि लेखा वटी 500mg निधि हर्बल जयपुर की, बाकुची क्वाथ के साथ  ,ओर लघु कंटकारी बीज तैल का स्थानिक प्रयोग  के बहुत अच्छे परिणाम सामने आए हैं।

  पहले हम एक कुष्ठ- किटिभ कुष्ठ ( psoriasis ) के cases नही लेते थे लेकिन पिछले कुछ वर्ष में psoriatic arthritis के रोगियों को कल्प चिकित्सा में 7 दिन में 900 ml पंचतिक्त घृत पिलाकर 21 दिन का औषध से विश्राम दे दिया और लगभग 30 वें दिन से त्वक रोपण हो कर सारी त्वचा सामान्य होने लगी।अब वर्ष में एक से 2 बार यही कल्प कई रोगियों को करा देते है, रोगी सामान्य और स्वस्थ रहते हैं।घृत अग्निदीपक है और औषध से संस्कारित तो रोग नाशक, चिकित्सा का अर्थ युक्ति है। जब रोगी सामने होता है तो जो निर्णय लिया जाता है वे कई बार शब्दों में लिखकर नही बताया जा सकता।साथ ही जो हम पथ्य आहार संस्कारित कर के देते है जैसे मूंग,मसूर यूष,कृशरा,लौकी या तोरई त्रिकटु, पंचकोल या हिंगु युक्त वो दीपन और पाचन कर्म करते है।
घृतपानकल्प का  आरंभ छोटे छोटे कल्प से करें, ml. में 10,15,20,25,20,15 और 10 ये कल्प अग्नि और बल पर निर्भर है, इस से घृत कल्प का अनुभव भी बढेगा और confidence भी आयेगा। फिर 20,40,80,100,
80,40,20 तक करे। घृत पान प्रात: खाली पेट दें तृषा होने पर दो घूंट उष्णोदक no brake fast , क्षुधा लगने पर दोपहर 1 बजे लघु सूप दीपन-पाचन द्रव्यों से युक्त और रात्रि को कृशरा गर्म मसाला हिंगु युक्त तो घृत का पाचन सुविधा से होता है। एसे रोगियों में एक planning बना कर चला जाता है। प्रात: तक्र और दोपहर दधि हिंगु जीरक युक्त, दोपहर रात भोजन के एक घंटा पश्चात संजीवनी वटी 1 गोली, चित्रकादि वटी (चबाकर) 2 और कुटज घन वटी 2 गोली कम से कम 21 दिन दे।22 वें दिन रात्रि भोजन भोजन में कृशरा सेवन के 3 घंटे बाद 100 ml गौदुग्ध fresh (polypack का नही) लें, पुन: 1-2 दिन बाद फिर 100 ml लें पाचन होने लगेगा तो 200 ml कर दे। दुग्ध केवल रात्रि में ही सेवन करे।

दुग्ध और इस से बनी sweets तथा खीर अभी भूल जाये तथा औषध सेवन कम से कम छह सप्ताह अवश्य करें, किसी भी रोग में हमने देखा है कि immune system develop होने में 21 दिन तो लगते ही हैं।
घृतपान के बाद हम मना करते है कि कम से कम एक घंटा तो बिल्कुल जल ना लें । घृतपान के साथ उष्णोदक ही देना चाहिये। शरूआतमे कई रोगियों में उदर में गुड़गुड़ या अति मल हो जाता है, लेकिन बाद मे घृत सभी को सात्म्य हो जाता है। इतने स्नेहपान के बाद लघु विरेचन जरूर कराते है, विशिष्ट नाममात्र के लघु आहार पर ही रोगी को रखते है जिस से प्राय: कोई उपद्रव नही मिलते अगर उत्क्लेश हो तो प्रवालपंचामृत, कामदुधा एवं शिवक्षार पाचन चूर्ण हम दे देते हैं।
बाकी जैसा हमारे ग्रुप के अतिश्रेष्ठ विद्वान पंचकर्म विशेषज्ञ प्रो. प्रकाश काबरा जी ने जैसा लिखा है कि 100 ml घृतपान तो उन्होने स्वयं भी किया है और कोई उपद्रव नही हुआ ये सत्य है।स्नेहपान से पूर्व सामावस्था ना हो और कल्प चिकित्सा में रोगी को सामान्य आहार ना दे, तीव्र क्षुधा होने पर पंचकोल मिश्रित मूंग,मसूर यूष, तोरई, लौकी  vegetables, आहार में सांयकाल भी यही या पतली कृशरा दे। इसे मानकर चले कि यह सामान्य चिकित्सा हम नही कर रहे, विशिष्ट कल्प चिकित्सा कर रहे हैं जिसमे बहुत से नियमों का पालन करना पड़ेगा।
आयुर्वेद के कई महारोग ऐसी विशिष्ट चिकित्साओं से ही दूर किये जा सकते है जिनमें औषधि और उसकी मात्रा विशेष होने के साथ ही आहार और पथ्य भी अलग ही होगा।

શનિવાર, 14 સપ્ટેમ્બર, 2019

श्री सुभाष वाणी ६

                  बाल्यावस्थागत कफावृत उदान
TSH सहित T3,T4 विकृति एवं आयुर्वेदीय व्यवस्था ।
        case presentation:  वैद्य सुभाष शर्मा 9-9-2019
रूग्ण बालक /9 वर्ष / छात्र / wt. 20.3 kg.
प्रमुख वेदना - गल प्रदेश शोथ, स्वर भंग, विषमाग्नि, विबंध
वर्तमान वेदना वृत्त - लगभग एक वर्ष से आलस्य,गौरव, प्रतिश्याय बार बार, कभी मंदाग्नि एवं कभी अति क्षुधा और भोजन ना मिलने पर क्रोध, 2-3 दिन तक भी कभी मल त्याग ना होना, स्वर गुरूता आदि लक्षण पाये जा रहे थे।
पूर्व व्याधि वृत्त - जब बालक लगभग चार वर्ष का था तो                              पांडुरोग था।
कुल वृत्त - माता पिता स्वस्थ हैं।
परीक्षण - मात्र गल प्रदेश शोथ।
जैसा कि हमने लिखा था, बाल्यावस्था और वो भी 9 वर्ष में बच्चे विकसित अवस्था में होते है, अत: सार,संहनन,सत्वादि परीक्षा को हम आवश्यकता पड़ने पर ही प्राथमिकता देते हैं।
रोग हेतु - मिथ्या एवं अनियमित आहार जिनमें मैदायुक्त पदार्थ जिनमें भठूरा, pizza,burger, pasta, maggi etc, ice cream, shakes, chocolates आदि का अधिक प्रयोग मिला।
सम्प्राप्ति घटक - दोष: वात - उदान,समान और अपान वात,
पित्त - पाचक पित्त, कफ - क्लेदक और अवलंबक
दूष्य - रस धातु
स्रोतस - रस, मांस और मेद
अग्नि - जाठराग्नि और धात्वाग्नि
दुष्टि - संग
उद्भव स्थान - आमाशय
अधिष्ठान - गल प्रदेश
स्वभाव - कृच्छ साध्य
चिकित्सा सूत्र - पाचन, कंठ्य, अनुलोमन, भेदन, शोथघ्न,।कफ वात शमन और रसायन ।
चिकित्सा योजना :
1.. संजीवनी वटी 1 bd
2.. कांचनार गुग्गलु 1 bd
3.. गुडूची घन वटी 1 bd
4.. आरोग्य वर्धिनी 1 गोली + गौमूत्र हरीतकी 1 गोली रात्रि सोते समय 
5.. लवंगादि वटी दिन में दो बार चूसने के लिये।
अभी हमारा पूरा ध्यान TSH सामान्य लाने पर केन्द्रित है,लगभग 22 दिन में इसी चिकित्सा से परिणाम इस प्रकार मिले...
6-8-2019, TSH 163.84 uIU/ml
30-8-2019, TSH 57.21  uIU/ml

रोगी ने अभी तक allopathic चिकित्सा आरंभ नही की थी और हमने इसके parents को कह दिया था कि अगर तीन सप्ताह में लाभ ना मिले तो हमारी चिकित्सा का त्याग कर देना,  मगर आज रोगी प्रसन्न था, लाक्षणिक लाभ तो मिला ही TSH report भी अनुकूल मिल रही है, अभी हमें T3 और T4 को भी आयुर्वेद सिद्धान्तों पर चलकर within normal limit लाना है। चिकित्सा अब चलती रहेगी और हमेशा की तरह आपको updates भी देते रहेंगे कि TSH,T3 और T4 के रोगियों में किस प्रकार और कहां तक आयुर्वेद सफल है।
👉 संजीवनी वटी वात-कफ कफ नाशक है, 
सम्प्राप्ति का विघटन करती है, फिर TSH कम करने में thyroid gland पर भल्लातक का प्रयोग हमारे द्वारा वर्षों से अनुभूत है जो संजीवनी वटी में है ही ।

👉 आरोग्यवर्धिनी हम कुटकी की तीन भावनायें दे कर बनाते है जिस से अनुलोमन और भेदन अच्छा होता है। इस 9 वर्ष के बच्चे का body wt. 20 kg है इसे विरेचन नही दे सकते और स्कूल going है। हर औषध सटीक दी गई तो विबंध भी नही हुआ और report भी अच्छी मिली। 

जैसा हमने पहले भी बताया था संजीवनी हम बिना वत्सनाभ के बनाते है तो सुकुमार को भी दे सकते है।

बडो में गौमूत्र हरीतकी खाली पेट शाम को 4 गोली दें और साथ 2-3 gm कुटकी चूर्ण तो,  आपके रोगियों में पहले दिन से ही result मिल जायेगा।

👉 संजीवनी में भल्लातक और वत्सनाभ है, हमने इसमें से वत्सनाभ निकाल दिया, भल्लातक और कुटकी का प्रयोग दीर्घ काल निरंतर नही किया जाता। तीन महीने बाद 10 दिन का gap दे दें तो दिल को संतुष्टि रहेगी। वैसे इन औषधियों को single तो दिया नही जाता अन्य औषध के रूप में रसायन द्रव्य साथ चलते ही है ये रोगी बल,काल पर भी निर्भर है तभी कई रोगियों में ग्रीष्म ऋतु में विशेष कर धूप में जाने से भल्लातक सात्म्य नही होता।
 वत्सनाभ palpitation कर देता है बिना उसके बनी 3 महीने निश्चिन्त हो कर दे पुन: कुछ दिन ब्रेक दे कर शुरू कर दें ।

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...